অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આમળા

આમળાંની મૂલ્યવૃદ્ધિ વધારવા તેમાંથી કઈ કઈ બનાવટો બનાવી શકાય?

આમળામાંથી આમળાની સુકવણી આમળાંનો પાઉડર, આમળાંનો મુખવાસ, આમળાં આદુનો મુખવાસ, આમળાંનો રસ, આમળાંનું શરબત, આમળાંની કેન્ડી, આમળાંનો મુરબ્બો, આમળાંનું અથાણું, ઉપરાંત આમળા જીવન વગેરે બનાવટો બનાવી મૂલ્ય વૃદ્ધિ કરી શકાય છે.

આમળાના ફળો ઉપર કાળા ડાધા પડવા માંડે છે તો શું કરવું તે જણાવશો?

બોરોન તત્વની ઉણપને લીધે ફળના માવામાં ભૂખરા કાળા ડાધ પડે છે. તેના નિયત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ બોરેક્ષા પાઉડર ભેળવીને ફળ નાના હોય ત્યારે ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો અથવા જુન માસમાં ખાતરની સાથે ઝાડ દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે બોરેક્ષા પાઉડર આપવો.

સ્ત્રોત: I ખેડૂત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate