છાણમાંથી સેન્દ્રિય-જૈવિક ખાતર ઉત્પાદન કરવાની યોજના
લાભાર્થીની પાત્રતા
- સખી મંડળો, એનીમલ હોસ્ટેલ ઘરાવતી ગ્રામપંચાયત, ગોબરગેસ ઘરાવતી અને લીલા ઘાસચારાનું ઉત્પાદન કરતી સંસ્થા.
- ૧૦૦થી વઘુ પશુઓ ઘરાવતી અથવા જરૂરી જથ્થામાં છાણ એકગિત કરતી સંસ્થા.
અમલીકરણ
- નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
- અરજદાર દ્વારા કરવામાં આવેલ ખર્ચમાં છાણની કિમંત ગણતરીમાં લેવાની રહેશે નહિ.
- વપરાશમાં લીઘેલ બાયોસ્ટાર્ટર, એનરીચ મીડીયા, ખાતર ભરવાની થેલી, મજુરી ખર્ચ તથા અન્ય ખર્ચના વાઉચર્સ (પાકી પાવતીઓ) રજુ કરવાની રહેશે.
સહાયનું ધોરણ
- ખાતર સિવાય કરેલ ખર્ચના ૫૦% અથવા વઘુમાં વઘુ રૂ! ૫૦,૦૦૦/-
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.