অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષણ આયોગો અને સમિતિઓ

સિંહાવલોકનમાં શિક્ષણ આયોગો અને સમિતિઓ

શિક્ષણના વર્તમાન તંત્રનું ઉદ્ધવસ્થાન શિક્ષણના વર્તમાન તંત્રનું ઉદ્ધવસ્થાન જે આજે આ દેશમાં પ્રચલિત છે તેને ઓગણીસમી સદીની શરૂઆતમાં તપાસી શકાય છે જ્યારે વિવાદી સમસ્યા પર તોફાનો મચાવી રહ્યા હતા મૂળ ભણતર અને વિજ્ઞાનને સંસ્કૃત, અરેબીક અથવા પસીયન અથવા પશ્ચિમ વિજ્ઞાનોના માધ્યમ મારફતે વિસ્તારીત કરવા જોઈએ અથવા સાહિત્યને સૂચનાના માધ્યમ તરીકે અંગ્રેજી મારફતે વિસ્તારીત કરવા જોઈએ.ત્યારબાદ સરકારે સમયની જરૂરિયાતોને અનુકૂળ શિક્ષણને ફરી સંગઠિત કરવાના મત સાથે શિક્ષણના પ્રચલિત તંત્રોના સર્વેક્ષણોનું આયોજન કર્યું.ભવિષ્યની શૈક્ષણિક નીતિ સંબંધિત મકૌલે મિનીટના પરિણામસ્વરૂપ, લોર્ડ વિલિયમ બેન્ટીકની સરકારે સરકારી પત્રક નિર્ગમિત કર્યું જેમાં જણાવેલું હતું કે " બ્રીટીશ સરકારનો મહાન ઉદ્દેશ ભારતના જન્મસ્થાનોમાં યુરોપીયન સાહિત્ય અને વિજ્ઞાનની પ્રગતિનું હોવું જોઈએ; અને આ તમામ ભંડોળોને કેવળ શિક્ષણના હેતુસર જ અપનાવવા જોઈએ". જોકે,સરકારી પ્રસ્તાવ જણાવે છે કે શાળાઓ અને કોલેજોની સ્થિરતા માટે જોગવાઈઓ કરવી જોઈએ જ્યાં દેશીય ભણતરને પ્રગટ કરવામાં આવતું હતું.

શિક્ષણ પરની વુડની 1954ની રવાનગી

1853માં દેશમાંના શિક્ષણ સંબંધિત સંખ્યાબંધ સમસ્યાઓ ઉદ્ધવી જેને તત્કાળ ઉકેલની આવશ્યકતા હતી.સરકાર દ્વારા કરાયેલી તપાસના પરિણામે રાજ્યના સેક્રેટરી,સર ચાલસ વુડે 1854માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કોર્ટ ઓફ ડિરેક્ટરોને રવાનગી મોકલી જેને પ્રચલિતપણે વુડની રવાનગી કહેવાય છે.રવાનગી કળાવિજ્ઞાન,ફિલસૂફી અને યુરોપના સાહિત્યના વિસ્તાર તરીકેના શિક્ષણના ઉદ્દેશને ઉચ્ચારીત કરે છે.તે સ્થાપિત કરે છે કે ભારતીય ભાષાઓના અભ્યાસને પ્રોત્સાહીત કરવી જોઈતી હતી અને અંગ્રેજી ભાષાને જ્યાં પણ તેની આવશ્યકતા હોય ત્યાં શીખવવી જોઈએ.

1882નું શિક્ષણ આયોગ

1882માં ભારત સરકારે આયોગની નીમણક કરી,જેને હંટર આયોગ કહેવાય છે. " 1854માંની રવાનગીના સિદ્ધાંતોને આપવામાં આવેલા પ્રભાવના રીતે જ તપાસ કરવા માટે અને જેમાં સ્થાપિત કરેલી નીતિને આગળ વહન કરવા માટે ઈચ્છનીયપણે તે વિચારી શકે તે કારણે આવા પગલાઓ સૂચવવા માટે". અન્ય વિષયોમાં,આયોગે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના સંચાલન અને પ્રત્યક્ષ ટેકાથી રાજ્યના ક્રમિક રદબાતલતાની ભલામણ કરી છે.વ્યવસાયી અને તકનીકી શિક્ષણના સંબંધમા આયોગે ભલામણ કરી છે કે ઉચ્ચ શાળાઓના વિશિષ્ટ વર્ગમાં બે માર્ગો હોવા જરૂરી છે.એક યુનીવર્સિટીની પ્રવેશ પરીક્ષાને દોરે અને બીજી વ્યાપારીક, શૈક્ષણિક અને બિનસાહિત્યિક પ્રવૃતિઓ માટેના યુવાનોને લાયક બનાવવા માટે અભીષ્ટ વધારે વ્યવહારીક ચારિત્ર. 1902નું યુનીવર્સિટીઓનું આયોગ હંટર આયોગના સૂચનો હવે પછીના બે દાયકાઓ દરમ્યાન ઉચ્ચ શિક્ષણના ઝડપી વિસ્તારને દોરે છે.જાન્યુઆરી 27,1902 પરના આયોગની નિમણકને અનિવાર્ય કરતી સમસ્યાઓને જન્માવે છે. "બ્રીટીશ ભારતમાં સ્થાપિત યુનીવર્સિટીઓની સ્થિતિ અને સંભવો તપાસવા માટે: તેમની રચના અને કામગીરીને સુધારવા માટે તૈયાર અથવા બનાવેલા કોઈપણ પ્રસ્તાવો પર વિચારણા કરવા અને અહેવાલ કરવા માટે,અને કદાચ તેઓ યુનીવર્સિટીના શિક્ષણના ધોરણને ઉન્નત કરે તે કારણે આવા પગલાઓની ભલામણ કરવા માટે અને ભણતરની પ્રગતિને પ્રેરિત કરવા માટે."આયોગે યુનીવર્સિટીના શાસનને પુનઃસંગઠિત કરવાની ભલામણ કરી છે: યુનીવર્સિટી દ્વારા ખૂબજ કરડ અને પદ્ધતિસર કોલેજોનું નિરીક્ષણ; અને જોડાણોની વધારે ચોક્કસ પરિસ્થિતિઓનું આરોપણ; પરિસ્થિતિઓનું ખૂબજ નજીકથી દેખરેખ જેના હેઠળ વિદ્યાર્થીઓ જીવે છે અને કામ કરે છે; નિર્દિષ્ટ મર્યાદાઓની અંદર યુનીવર્સિટી દ્વારા શિક્ષણના કાર્યોનું અનુમાન; પાઠયક્રમમાં અને પરીક્ષાની પદ્ધતિઓમાં વહેવારું પરિવર્તનો. આ આયોગની ભલામણોના પરિણામે માધ્યમિક શાળાઓ યુનીવર્સિટીઓના વધારે વર્ચસ્વ હેઠળ આવી છે: 1904નો ભારતીય યુનીવર્સિટીઓના કાયદા હેઠળ શાળાઓ યુનીવર્સિટીઓ દ્વારા ઓળખાઈ અને આ હેતુસર શરતો અને નિયમોની ગોઠવણી કરવામાં આવી હતી 1913માં શૈક્ષણિક નીતિ પર સરકારી ઠરાવ સામુહિક શિક્ષણ માટે દેશમાં વધતી પ્રચલિત માંગ હતી.ત્રણ મૂળભૂત સિદ્ધાંતોને જાહેર કરતા શિક્ષણ નીતિ પરના સરકારી ઠરાવ 1913માં નિર્ગમિત કરવામાં આવ્યો હતો

  • વર્તમાન સંસ્થાઓના ધોરણને તેમની વધતી સંખ્યાની અગ્રહકતા મુજબ વધારવી જોઈએ
  • સરેરાશ વિદ્વાન માટેની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની યોજનાને વધારે વ્યવહારું અંતો તરફ મક્કમપણે વાળવી જોઈએ
  • ઉચ્ચ અભ્યાસ અને ભારતમાં સંશોધન માટે જોગવાઈઓ કરવી જોઈએ જેથી કરીને ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ કાર્ય માટે વિદેશ જવા કરતાં અહિંયા જ પૂરતી સુવિધાઓ મેળવી શકે. ઠરાવને તત્કાળ અસરમાં લાવવામાં આવ્યો હતો,વિશ્વ યુદ્ધ 1 ના બળવાએ ઠરાવમાં યોજનાબદ્ધ કરેલા વિકાસોને વિલંબિત કર્યા.જોકે અમુક નવી યુનીવર્સિટીઓની સ્થાપના થઈ હતી.
  • 1917નું કલકત્તા યુનીવર્સિટી આયોગ હવે પછીનું મહત્વનો તબક્કો સ્વર્ગીય સર માઈકલ સેડલરના પ્રમુખપદ હેઠળ કલકત્તા યુનીવર્સિટી આયોગની નિમણૂકનો હતો.આ આયોગ માધ્યમિક શિક્ષણના પ્રશ્ન સાથે ઉદ્ધવ્ય હતું અને તે અવલોકન ૬ઠ કર્યું કે યુનીવર્સિટી શિક્ષણના સુધાર માટે માધ્યમિક શિક્ષણનો સુધાર આવશ્યક હતો.આયોગે નિમ્નલિખિત  મહત્વની ભલામણો કરી છે:
  • મધ્યવર્તી પરીક્ષાથી લઈને મેટ્રીક માટેની પરીક્ષા સુધી યુનીવર્સિટી અને માધ્યમિક અભ્યાસક્રમો વચ્ચેની વિભાજન રેખાને યોગ્યપણે દોરવી જરૂરી છે.
  • તેથી સરકારે નવા પ્રકારની સંસ્થા જેને મધ્યવર્તી કોલેજો કહેવાય છે તેની રચના કરવી જોઈએ જે કળાવિજ્ઞાન,ઔષધ,ઈજનેરી અને શિક્ષણ ઈત્યાદિમાંના સૂચનો માટે પૂરું પાડશે; આ કોલેજોને સ્વતંત્ર સંસ્થાઓ તરીકે અથવા પસંદગી કરાયેલી ઉચ્ચ શાળાઓ સાથે જોડીને ચલાવવામાં આવતી હતી. (iii) યુનીવર્સિટીઓ માટેની પ્રવેશ કસોટી મધ્યવર્તી પરીક્ષાઓની સરાસરી પર હોવી જોઈએ. (iv) સરકારના પ્રતિનિધિઓ,યુનીવર્સિટી,ઉચ્ચ શાળાઓ અને મધ્યવર્તી કોલેજોનું બનેલું માધ્યમિક અને મધ્યવર્તી શિક્ષણ મંડળની સ્થાપના અને જવાબદારી માધ્યમિક શિક્ષણના વહીવટ અને નિયંત્રણ સાથે થાય છે. સસેડલર આયોગનો અહેવાલ વ્યાપક હતો અને ભારતમાંની ઘણી યુનીવર્સિટીઓએ તેના સૂચનોનો અમલ કર્યો હતો. આવું પણ પ્રથમ વખત બન્યું હતું કે આયોગે મધ્યવર્તી ધોરણોને ઉચ્ચ શાળાઓ સાથે સંલગન કરવાની અને ઉચ્ચ શાળા અને મધ્યવતી શિક્ષણને નિયંત્રિત કરવા શિક્ષણ મંડળની સ્થાપના કરવાની ભલામણ કરી હતી.
  • હાટીંગ સમિતિ દેશમાં શિક્ષણના સ્થાનનું અવલોકન કરવા માટે પ્રમુખ સર ફિલીપ હાટીંગની નિમણૂક થયા પછી 1929માં ભારતીય કાયદાકીય આયોગની સહાયક સમિતિ બનાવવામાં આવી જેને હાટીંગ સમિતિ કહેવાય છે.આ સમિતિના મત મુજબ,યુનીવર્સિટીની મેટ્રીક પ્રવેશ પરીક્ષાએ હજીપણ સંપૂર્ણ માધ્યમિક અભ્યાસક્રમ પર વર્ચસ્વ સ્થાપ્ય છે.આ ખામીને દૂર કરવા સમિતિએ ભલામણ કરી કે અમુક કાર્યોનું પાલન કરવા માટેના પ્રયોજનવાળા મોટી સંખ્યામાંના વિદ્યાર્થીઓને મધ્યમ શાળાકીય તબક્કા પર અટકાવવા જોઈએ અને " શાળામાં વધારે વિવિધતાપૂર્ણ અભ્યાસક્રમ હોવો જોઈએ". સમિતિએ તકનીકી અને ઔદ્યોગિક શાળાઓમાંના વિશિષ્ટ આદેશોને પ્રારંભિક,મધ્યમ તબક્કાના અંત પર ઔદ્યોગિક અને વ્યાપારીક કારકિર્દીઓને વધારે છોકરાઓનું વિપથન કરવાની ભલામણ પણ કરી છે". શિક્ષકોના પ્રશિક્ષણ અને માધ્યમિક શિક્ષકોની સેવા પરિસ્થિતિઓને સંબંધિત સમસ્યાઓનું પણ સમિતિએ અવલોકન કર્યું છે".

સેપુ સમિતિ યુ.પીની સરકાર દ્વારા યુ.પીમાં બેરોજગારીના કારણોની તપાસ કરવા માટે 1934માં સેપુ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી જે આ નિર્ણય પર આવી કે સર્વસામાન્યપણે પ્રચલિત શિક્ષણ તંત્ર વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાઓ અને ડિગ્રીઓ માટે જ તૈયાર કરે છે નહી કે જીવનના કોઈપણ ઉદ્યમો માટે સમિતિએ સલાહ આપી કે

  • માધ્યમિક તબક્કા પર વિવિધતાપૂર્ણ અભ્યાક્રમોને પ્રસ્તાવિત કરવા જોઈએ.આમાંનું એક યુનીવર્સિટીની ડિગ્રી તરફ અગ્રેસર હોવું જોઈએ
  • મધ્યવતી તબક્કાને નાબૂદ કરવો અને મધ્યમિક તબક્કાને એક વર્ષ માટે વધુ વિસ્તારીત કરવો

વ્યવસાયિક પ્રશિક્ષણ અને સિક્ષણની શરૂઆત નિમન માધ્યમિક તબક્કા પછી થવી જોઈએ: અને (iv) યુનીવર્સિટી પરનો ડિગ્રી અભ્યાસક્રમ ત્રણ વર્ષોના સમયગાળા માટે વિસ્તારીત થવો જોઈએ. એબ્બટ-વુડ અહેવાલ, 1936-37 શિક્ષણના કેન્દ્રીય-સલાહકારી મંડળ(1921માં સ્થાપેલું એક સલાહકારી મંડળ)ના 1935ના ઠરાવની બજાવણીમાં,બે વિદ્વાન સલાહકારોને 1936માં “શૈક્ષણિક પુનઃસંગઠન અને ખાસ કરીને વ્યાવસાયિક શિક્ષણ પરની સમસ્યાઓ પર”સરકારને સલાહ આપવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.1937માં રજૂ કરવામાં આવેલો એબ્બટ-વુડનો અહેવાલ સામાન્ય શિક્ષણને પ્રગટ કરતી સંસ્થાઓના અધિક્રમ સાથે સમાંતર વ્યાવસાયિક સંસ્થાઓના સંપૂર્ણ અધિક્રમને સૂચવતો હતો. તેમની ભલામણોના પરિણામે "નવા પ્રકારની તકનીકી સંસ્થા જેને પોલીટેકનીક કહેવામાં આવે છે તે અસ્તિત્વમાં આવી". કાર્યક્ષેત્રોએ તકનીકી,વ્યાવસાયિક અથવા બિનસાહિત્યિક અભ્યાસક્રમો આયોજીત કરતી ખેતીવાડી ઉચ્ચ શાળાઓની પણ શરૂઆત કરી છે.

ઝાકીર હુસૈનની સમિતિનો અહેવાલ 1937માં,કોંગ્રેસ મંત્રાલયે ભારતના સાત મુખ્ય કાર્યક્ષેત્રોમાંના વહીવટોની જવાબદારી ગ્રહીત કરી છે અને તેમના ધ્યાનને શૈક્ષણિક સુધારણાઓ પર કેન્દ્રીત કર્યો છે.ઓક્ટોબર 1937માં,મહાત્માગાંધીના રાષ્ટ્રપતિપદ હેઠળ વધીમાં ઓલ-ઈન્ડિયા રાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલન બોલાવવામાં આવ્યું અને નિમનલિખિત ઠરાવો સ્વીકૃત કરવામાં આવ્યા હતા:

  • આ સંમેલન સમલનના મત મુજબ રાષ્ટ્રીય સ્તર પર સાત વર્ષ માટે મફત અને ફરજીયાત શિક્ષણ પૂરું પાડવું
  • સૂચનાનું માધ્યમ માતભાષામાં રાખવું
  • સંમેલન  મહાત્મા ગાંધી દ્વારા કરાયેલા પ્રસ્તાવને પુષ્ટિ આપે છે કે આ સંપૂર્ણ સમયગાળા દરમ્યાનની શિક્ષણ પ્રક્રિયા હસ્તચાલિત અને ઉત્પાદકીય કાર્યના અમુક રૂપોની આજુબાજુ કેન્દ્રીત હોવી જોઈએ, અને જેટલી શકય હોય તેટલી અન્ય તમામ ક્ષમતાઓ વિકસિત અથવા પ્રશિક્ષણ બાળકના વાતાવરણના સંદર્ભ સાથે પસંદગી કરાયેલા કેન્દ્રીય હસ્તકળા સાથે એકીકૃતપણે સંબંધિત રાખવી
  • સંમેલન આશા રાખે છે કે શિક્ષણ તંત્ર ક્રમિકપણે શિક્ષકોના મહેનતાણાને આવરવામાં સમર્થ બનશે. ત્યારબાદ સમલને ડૉ.ઝાકીર હુસૈનને તેના પ્રમુખપદ હેઠળ રાખીને સમિતિની નિમણૂક કરી છે.સમિતિએ તેનો અહેવાલ 2જી ડિસેમ્બર,1937ના રજૂ કર્યો અને તેના દ્વારા સૂચન કરાયેલી શિક્ષણ યોજના પ્રચલિતપણે જેને "વર્ધા યોજના" રજૂ કરવામાં આવી,તેની મુખ્ય વિશિષ્ટતાઓ નીચે મુજબ છે
  • મુખ્ય વ્યાપાર સૂચનાના કેન્દ્ર તરીકે પૂરું પાડવાનો છે.વિચાર ઉદારમતવાદી શિક્ષણની લગોલગ અમુક હસ્તકળા શિખવવાનો નથી પણ અમુક ઉદ્યોગ કે વ્યવસાત મારફતે સંપૂર્ણ શિક્ષણને એનાયત રાખવાનો છે.
  • યોજનાને શિક્ષકોના પગારને આવરવાની હદ સુધી સ્વ-સહાયિત રાખવી અને તેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમની પૂર્ણતા પછી સ્વ-સહાયિત બનાવવાનો રાખવો:
  • હસ્ત મજૂરી પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ તેના અક્ષરશ: મારફતે કમાણી કરવાનું શીખી શકે. વ્યક્તિ મશીનોની મદદથી અન્ય વ્યક્તિઓની આજીવિકાનેપડાવી લેતો ન હોવાને કારણે તેને અહિંસક પણ માનવામાં આવે છે; અને
  • સૂચના બાળકના જીવન સાથે ઘનિષ્ઠપણે સુસંગત છે, એટલે કે તેના ઘર અને ગામના વ્યવસાયો અને ધંધાઓ સાથે.".

સાજેન્ટનો અહેવાલ

1944માં,શિક્ષણના કેન્દ્રીય સલાહકારી મંડળે યુદ્ધોતર શૈક્ષણિક વિકાસ પર એક વિસ્તત અહેવાલ રજૂ કર્યો જેને સાજેન્ટનો અહેવાલ કહેવાય છે,6 થી 14 વર્ષની ઉમરના તમામ બાળકો અને બાળાઓ માટે સાર્વત્રિક,ફરજીયાત અને મફત શિક્ષણ તંત્રને જે દ્રષ્ટિગોચર બનાવે છે,ઉચ્ચત્તર આધાર અથવા મધ્યમ શાળા મોટાભાગના વિદ્યાર્થીઓની શાળા કારકિર્દીનો અંતિમ તબક્કો બને છે. અહેવાલે તે પણ ભલામણ કરી કે મધ્યમ શાળા તબક્કા પર 11 વર્ષની ઉમર પછીના પાંચ વર્ષોના સમયગાળા સુધી વિસ્તતિ વિવિધ અભ્યાસક્રમો માટે જોગવાઈ કરવી જોઈએ.આ અભ્યાસક્રમો આવશ્યક સાંસ્કૃતિક ચરિત્રને ટકાવી રાખે છે તેઓને ઔદ્યોગિક અને વ્યાપારીક ધંધાઓ તેમજ યુનીવર્સિટીઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે તે રીતે રચવા જોઈએ.તેવી ભલામણ કરવામાં આવી હતી કે ઉચ્ચ શાળાનો અભ્યાસક્રમ 6 વર્ષને આવરતો હોવો જોઈએ,પ્રવેશ માટેની સામાન્ય ઉમર 11 વર્ષની હોય છે અને ઉચ્ચ શાળાઓ બે મુખ્ય પ્રકારની હોવી જોઈએ શૈક્ષણિક, અને તકનીકી બન્નેનો ઉદ્દેશ કારકિર્દીઓ માટે પાછલા તબક્કાઓમાં અમુક તૈયારી સાથે જોડાયેલું સરસ ચારેતરફનું શિક્ષણ પૂરો પાડવાનો છે જેને વિદ્યાર્થીઓ શાળાઓ છોડવા પર અનુસરશે. 1948નો યુનીવર્સિટી શિક્ષણ આયોગ શૈક્ષણિક પુનર્નિમાંણના યુગને અનિવાર્ય રૂપે 1947 પછીની રાષ્ટ્રીય સરકાર દ્વારા પ્રારંભ થયેલી સામાજીક અને આર્થિક પુનર્નિમાંણની જાગ્રતતામાં અનુસરવામાં આવ્યો,સમાજના પુનર્નિર્માણ અને પરિવર્તન માટેનું શિક્ષણ એ પ્રમુખ સાધન છે. શૈક્ષણિક પુનર્નિમાંણની દિશામાં લેવાયેલું પ્રથમ ચરણ એ શિક્ષણની વિવિધ શાખાઓમાં સુધારાઓનું સર્વેક્ષણ, અભ્યાસ નિરીક્ષણ અને ભલામણ કરવા માટે આયોગોની શ્રેણીઓની નિમણૂક કરવાનું હતું. યુનીવર્સિટીના શિક્ષણની સમસ્યાઓ જોવા માટે,શિક્ષણના કેન્દ્રીય સલાહકારી મંડળ તેમજ આંતર-યુનીવર્સિટી મંડળની ભલામણોના અમલમાં ડૉ. એસ. રાધાકૃષ્ણનના પ્રમુખપદ હેઠળ 1948માં ભારત સરકાર દ્વારા યુનીવર્સિટી શિક્ષણ આયોગને નિયુક્ત કરવામાં આવ્યું હતું. આયોગે દેશના યુનીવર્સિટી શિક્ષણના ધોરણને સુધારવા માટે મહત્વના સૂચનો કર્યા છે.પ્રથમ યુનીવર્સિટી ડિગ્રી માટે ત્રણ-વર્ષીય ડિગ્રી અભ્યાસક્રમનો પરિચય,સૂચનાઓના શૈક્ષણિક તંત્રનો વધુ પડતો વપરાશ,નવા લક્ષયોની રચના,પરીક્ષાઓની યંત્રવત સમાપ્તિ કરતાં જાણકારી અને નિર્ણાયક વિચારસરણી વિકસાવવા પર ભાર,ગ્રામીણ યુનીવર્સિટીઓની સ્થાપના અને નૈતિક શિક્ષણની રજૂઆત એ તેની મુખ્ય ભલામણો હતી.જોકે,આયોગ વિચાર્યું કે આ આપણું કમભાગ્ય છે કે ના જનતા કે ના સરકારે ભારતીય શૈક્ષણિક તંત્રોમાંની મધ્યવતીં કોલેજોનું મહત્વ સમજ્ય દેશના યુનીવર્સિટીના શિક્ષણનો સુમેળ સાધવા માટે,યુનીવર્સિટી મંજૂરી આયોગની સ્થાપનાની પણ ભલામણ કરવામાં આવી હતી.

માધ્યમિક શિક્ષણ આયોગ, ૧૯૫૨

રાધાકૃષ્ણન આયોગે પાસ થવાની પદ્ધતિસર માધ્યમિક શિક્ષણના ક્ષેત્રનું સર્વેક્ષણ કર્યું અને જણાવ્યું કે " અમારી શૈક્ષણિક મશીનરીમાં અમારું માધ્યમિક શિક્ષણ સૌથી નબળી કડી રહ્યું છે અને તેને તાકીદી સુધારાની આવશ્યકતા છે' *18. આ હકીકત ડૉ.એ.લક્ષ્મણરવામી મુદાલીયરના પ્રમુખપદ હેઠળની 1952માં નિયુક્ત કરેલા માધ્યમિક શિક્ષણ માટેના ઓલ ઈન્ડિયા આયોગના રેઈઝન ડેટ્રેની હતી.આ આયોગે નવા ધ્યેયો અને સ્વતંત્ર ભારતની જરૂરિયાતો સાથેના માધ્યમિક શિક્ષણને સુવ્યવસ્થિત કરવા માટે સંખ્યાબંધ સૂચનો રજૂ કર્યા.હવે ઉદ્દેશ મધ્યવર્તી નેતૃત્વ અને લોકતાંત્રિક નાગરીકતા માટે અમારા યુવાનોને તાલીમ આપવાનો હતો.માધ્યમિક શિક્ષણ એ રાષ્ટ્રના મોટાભાગના યુવાનોને માટે અંતિમ તબક્કો હતો, જેઓ તેમના શાળાના શિક્ષણ પછી સમાજમાં તેમનું સ્થાન ગ્રહણ કરશે અને સામાન્ય જનતાને નેતૃત્વ પ્રદાન કરશે.આયોગ શાળાના ગુણવતાત્મક સુધારા સાથે પણ સમાનરીતે ચિંતિત હતું.વ્યક્તિગત પ્રતિભા વિકસાવવા માટે, પાઠયક્રમ સંબંધિત રજૂઆતોને વિસ્તારીત અને બહુવિધ કરવામાં આવી હતી.શિક્ષણના નવા ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે,શિક્ષણની પદ્ધતિઓમાં પરિવર્તનો સૂચવવામાં આવ્યા હતા.પરીક્ષા, માર્ગદર્શન અને વધારાના પાઠયક્રમ સંબંધિત કાર્યના નવા વલણોને શાળાના કાર્યક્રમોમાં લાવવામાં આવ્યા હતા.સર્વહેતુકીય માધ્યમિક શાળા એ આયોગ દ્વારા સૂચવાયેલી નવી વિભાવના હતી.પાઠયક્રમમાં કળા,સામાજીક અધ્યયનો અને સામાન્ય વિજ્ઞાનના સમાવેશનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક અને વિજ્ઞાન-કેન્દ્રીય લોકતાંત્રિક જીવન તરફ અભિવિન્યસ્ત કરવાનો હતો.

સ્ત્રોત: આઈએનડીજી ટિમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate