অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટેકનોલોજીઓ –શૈક્ષણીક અને શીખવાની પ્રક્રિયામાં સુધારા માટે

ટેકનોલોજીઓ –શૈક્ષણીક અને શીખવાની પ્રક્રિયામાં સુધારા માટે

 science

શિક્ષણમાં આઇસીટીનો અસરકારકીય યોગ્ય રીતે ઉપયોગ ખાતરીપૂર્વક તકનિકી સાધનો ને પસંદ કરવા તે તમારી શાળા માટે મહત્વપૂર્ણ પગલું રહશે. આ વિભાગ પ્રૌદ્યોગિક શિક્ષણ વિષેની માહિતી અને શિક્ષણ ને આઇસીટીથી થતા પડકારોની જાણકારી આપે છે જે મદદરૂપ થઇ રહે છે .

આઇસીટી શું છે?

માહિતી અને સંચાર પ્રૌદ્યોગિક (આઇસીટી), જે વિજ્ઞાન ક્ષેત્રે આકાર અપાતા સંચારિત, સંગ્રહ, સર્જિત,દેખાડવું, વિદ્યુતીય અર્થ દ્વારા અરસપરસ રીતે અથવા વિનિમય શબ્દોની માહિતી માટે ઉપયોગીય છે. આઇસીટીની આ વ્યાપક વ્યાખ્યાઓમાં રેડિયો, ટેલિવિઝન, વિડિયો, ડીવીડી, ટેલિફોન (બંને ફિક્સ્ડ લાઇન અને મોબાઇલ ફોન), તો ઉપગ્રહોની શ્રેણીઓ, કમ્પ્યુટર અને નેટવર્ક હાર્ડવેર અને સોફ્ટવેર જેવા પ્રૌદ્યોગિકોનો સમાવેશ થાય છે; આ તેમજ અન્ય સાધનો અને સેવાઓ નો પ્રૌદ્યોગિક સાથે સંકળાયેલ છે, જેમ કે વિડિઓ દ્વારા સંબોધન કરવું, ઈ મેઇલ અને બ્લોગ્સ.

શૈક્ષણિક હેતુઓ માટે આ "વય માહિતિ સભર" શિક્ષણ ની માહિતી અને સંચાર પ્રૌદ્યોગિક (આઇસીટી) નું આધુનિક સંકલિત સ્વરૂપ જરૂરી છે. આને અસરકારક બનાવવા, શૈક્ષણિક આયોજકના આચાર્યો, શિક્ષકો અને પ્રૌદ્યોગિકના નિષ્ણાતો આને લગતા ઘણા વધુ નિર્ણયો લેવા જોઈએ: તકનીકી, તાલીમ, નાણાકીય, શિક્ષણશાસ્ત્ર વિષયક અને આધાર- સામ્રગી ની જરૂરીયાતો. ઘણા માટે, આ સંકુલ દ્વારા એક નવી ભાષા માત્ર શીખવાતી નથી, પણ નવી ભાષાને કેવી રીતે શીખવાડવી તેની જાણકારી પણ છે.

આ વિભાગ ખુદ પોતાના સાધનો પર જુએ છે, ઉપગ્રહોની કડી થી જેના દ્વારા અન્ય રાષ્ટ્રો ના વિદ્યાર્થીઓ એમના યંત્રો વર્ગખંડમાં કામ કરવા માટે મદદનીય છે. તેથી શિક્ષકો માટે મદદ રૂપ કરવાના હેતુ છે; નીતિના ઘડવૈયાઓ, અભ્યાસક્રમ ના આયોજક વિકાસકર્તાઓ ઘણી વાર ગૂંચવાડામાં નાખતા આઇસીટી ના સાધનો, મુદત, અને પદ્વતિઓ દ્વારા તેમનો માર્ગ શોધી શકે છે.

આઇસીટીની શિક્ષણ ક્ષેત્રે ભૂમિકા

વ્યાપક રીતે કહીએ, તો શિક્ષણકારો નીતિ ઘડવૈયાઓ અને સંશોધકો બધા આઇસીટી સંભવિત શિક્ષણ પર નોંધપાત્ર અને હકારાત્મક અસર પર સંમત લાગે છે. હજુ પણ આ શું ચર્ચિત રહેલ છે આમ છતાં, આઇસીટીની શિક્ષણ ક્ષેત્રેની ભૂમિકા ચોક્કસ સુધારણા રીતે પાઠય હોવા જોઇએ અને કે જે પૂર્ણ સંભવિત અને શ્રેષ્ઠીય હોય છે તેની ખાતરી રાખવી જોઇએ.

આ વિભાગ ના લેખો, અહેવાલો, ચાલુ રહિતના વિષયો અને વેબસાઇટસ કે જે રીતે આઇસીટી શિક્ષણ ક્ષેત્રે કેટલી અસરીય છે તેનું અન્વેષણ, અને શાળાઓમાં પ્રૌદ્યોગિક ક્ષેત્રીય દિશામાં જાય છે અને કડીઓ નો સમાવેશ છે.

(આ વિભાગ માં શિક્ષણ પ્રૌદ્યોગિક ક્ષેત્રીય દિશામાં જાય છે આઇસીટી ઉપયોગી વર્ણન પૂરું પાડે છે વધુંમાં લેખો ઉપરાંત, કેસ અભ્યાસ પૂરો પાડવામાં આવે છે, જે માનવામાં આવે એ મુદ્દાઓ સહિત શૈક્ષણિક કાર્યક્રમોના મુદાઓ સહિત આઇસીટી સંકલિત માટે માર્ગદર્શિકા આપી પાઠ શીખવાથી અને સામાન્ય ભૂલો કરવાનું ટાળી શકાય છે).

કામ પર પ્રૌદ્યોગિકતાઓ

સંશોધિત વાર્તાઓની સફળતા અને નિષ્ફળતા - વિશ્વના સર્વે ખૂણામાંથી દોરેલા - નીતિઓ, વ્યૂહરચનાઓ ની કળાઓ નો ઉપયોગ અને વ્યવહારૂ પગલાંઓનું નિદર્શન કરવા થાય છે.આમાં વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે નીચે મુજબના વિષયો નો સમાવેશ થાય છે:

  • મલ્ટીચેનલને શીખવું
  • શૈક્ષણિક ટેલિવિઝન
  • શૈક્ષણિક રેડિયો
  • વેબ આધારિત સૂચનાઓ
  • સંશોધન માટે પુસ્તકાલય
  • કલા અને વિજ્ઞાન ક્ષેત્રની પ્રાયોગિક પ્રવૃત્તિઓ
  • મીડિયાનો વપરાશ
  • લક્ષિત પ્રૌદ્યોગિક નો વિસ્તાર જેમ કે પ્રારંભિક બાળપણીય વિકાસ, ઓછી ગીચતાવાળી વસ્તી, વયસ્ક સાક્ષરતા, મહિલા, શિક્ષણ અને માનવબળમાં સુધારો
  • શિક્ષકોની તૈયારી કરવા અને કારકિર્દી માટે પ્રૌદ્યોગિક લાંબી તાલીમ
  • પ્રૌદ્યોગિકતાથી આયોજન નીતિ, ડિઝાઇન અને માહિતી વ્યવસ્થાપન માટે
  • પ્રૌદ્યોગિકતાથી શાળા નું સંચાલન

વર્તમાન પ્રોદ્યોગિકતા
પ્રૌદ્યોગિક માટે નું વિવેચન જે વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ હોય છે:

  • પ્રશિક્ષણ સામગ્રી
  • ઓડિયો, દ્રશ્ય અને ડિજિટલ ઉત્પાદનો
  • સોફ્ટવેર અને અનુક્રમીય સામાન
  • જોડાણની સ્થિતિઓ
  • મીડિયા
  • શૈક્ષણિક વેબ ની દુનિયા

આવતી કાલની પ્રદ્યોગિકતાઓ
પ્રૌદ્યોગિકના ભવિષ્યની એક ઝલક વ્યવસાયિકો અને નિર્ણય ઉત્પાદકની કલ્પના ઉત્તેજિત કરવા માટે અને તેમને ભવિષ્ય ના આયોજન માટે શું ઉપલબ્ધતાની રીતે મદદીય નથી પણ શું આવી રહ્યું છે એના પર આધારિત છે

રેડિયો અને ટેલિવિઝન

રેડિયો અને ટેલિવિઝન ૨૦ મી સદીની શરૂઆતમાં થી શિક્ષણ ક્ષેત્રે વપરાય છે.

આઇસીટી ઉપયોગ ત્રણ મુખ્ય રીતે કરવામાં આવે છે:

  • સીધા વર્ગીય દ્વારા શીખવાનું ઇન્ટરેક્ટિવ રેડિયો (આઇઆરઆઇ) સાથે સૂચના અને પ્રસારણ ના પાઠ સહિત નું શિક્ષણ.
  • શાળા પ્રસારણ, જે બીજે ઉપલબ્ધ ન હોય તેવા ક્રાર્યક્રમના પ્રસારણનું પૂરક શિક્ષણ અને શીખવાનું પૂરું પાડે છે.
  • સામાન્ય શૈક્ષણિક ક્રાર્યક્રમ જે સામાન્ય અને અનૌપચારિક શૈક્ષણિક ની તકો પૂરી પાડે છે..

વર્ગખંડો માટે આઇઆરઆઇ દ્વારા દૈનિક ધોરણે પાઠ પ્રસારણ કરાવવાનો સમાવેશ થાય છે. આ રેડિયો પાઠ દ્વારા ચોક્કસ સ્તરે ચોક્કસ વિષયો પર અને હેતુ, ખાસ કરીને હેતુયી સ્તર માટે, સંગઠિત સહાય પૂરી પાડે છે શિક્ષકોને શિક્ષણ ની ગુણવત્તા સુધારવા માટે અને જાણકારીને નિયમિત રીતે વધારવા માટેની સેવા આપે છે. આઇઆરઆઇ પણ શિક્ષણ માટે વિસ્તૃત પ્રવેશ, દૂરસ્થ શાળાઓ માટે તૈયાર પાઠ લાવવામાં અને કેન્દ્રો જયાં થોડા સ્રોતો અને શિક્ષકો છે ત્યાં સુધી પાઠ લઇ આવવામાં આવે અને અભ્યાસીય શીખવવા દ્વારા સૂચવે છે કે આઇઆરઆઇ ની ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ ની બન્ને યોજનાઓ ગુણવત્તા પર હકારાત્મક અસરીય છે અને એ સાથે ગુણવતાસભર આપે છે. તેના દ્વારા એ પણ લોકો માટે મોટી સંખ્યામાં શૈક્ષણિક સામગ્રી પહોંચાડવાની એક અર્થનીય રીતે અસરકારક છે.

ટેલિવિઝનના પાઠોને અન્ય ક્રમીય માલ પૂરક તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા એકલા રીતે પણ પાઠ કરી શકાય છે. આવા પાઠ ચલાવતા ને વર્ષો બાદ ફકત ટેલિવિઝન ના કાર્યક્રમ જેમાં શિક્ષકો વાર્તાલાપ થી આગળ વધારે જેમાં સંબધિત શીખનારાઓ ના મુદાઓ સાથે આવેલ હોય છે. શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમો મોટે ભાગે મુદ્રિત સામગ્રી અને અન્ય સ્રોત માટે અભ્યાસ અને સંપર્ક વધારવા માટે થાય છે.

શૈક્ષણિક પ્રસારણ એશિયા-પેસિફિક પ્રદેશમાં વ્યાપકીય છે. ઉદાહરણ તરીકે, ભારતમાં,ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ટેલિવિઝન અને વીડિયો પરિષદો અભ્યાસક્રમો પ્રસારણ કરાય છે.

આવા ચોક્કસ પાઠ પ્રસારણ માટે ઉપયોગ સિવાય, રેડિયો અને ટેલિવિઝન માટે પણ સામાન્ય શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરી શકાય છે. સામાન્ય રીતે, કોઈપણ અથવા શૈક્ષણિક ગુણવતા સાથે નો ટેલિવિઝન કાર્યક્રમ રેડિયો એક "સામાન્ય શૈક્ષણિક કાર્યક્રમ" ગણી શકાય. એક ઉદાહરણ "સીસેમ સ્ટ્રીટ છે" યુનાઇટેડ સ્ટેટ્સ બાળકો માટે શૈક્ષણિક ટેલિવિઝન કાર્યક્રમ "ખેતર રેડિયો કેન્દ્ર ". અન્ય ઉદાહરણ, કેનેડીયન શૈક્ષણિક રેડિયો ચર્ચા કેન્દ્વ છે.

રેડિયો અને ટીવી પ્રસારણ કરવામાં કેવી રીતે શિક્ષણમાં ઉપયોગી હોઇ શકે છે?

૧૯૨૦ અને ૧૯૫૦ થી જ વ્યાપક રીતે અનુક્રમે રેડિયો અને ટેલિવિઝન ને શૈક્ષણિક ક્ષેત્રે ભણાવવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. શિક્ષણ દ્વારા રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ ના ઉપયોગ માટે સામાન્ય રીતે ત્રણ અભિગમો છે:

  1. સીધા વર્ગનું શિક્ષણ,જયાં શિક્ષકો ની અવેજીમાં કામચલાઉ રીતે પ્રસારણના કાર્યક્ર્મો છે
  2. શાળા પ્રસારણ, જ્યાં પ્રસારણ ક્રાર્યક્રમો જે પૂરક રીતે શૈક્ષણિક ભેંટ રૂપે અને શિક્ષણ સંસાધનો જે ઉપલબ્ધ નથી હોતા
  3. સામાન્ય શૈક્ષણિક ક્રાર્યક્રમ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટેશનો જે સામાન્ય અને અનૌપચારિક શૈક્ષણિક તકો સમાજને પૂરી પાડે છે

સૌથી નોંધપાત્ર અને શ્રેષ્ઠ સીધા વર્ગ શિક્ષણ અભિગમ દસ્તાવેજીકૃત નું ઉદાહરણ ઇન્ટરેક્ટિવ રેડિયો સૂચના છે (આઇઆરઆઇ). આમાં "સીધું તૈયાર શિક્ષણ અને અભ્યાસ દૈનિક ધોરણે ૨૦-30 મિનિટ માટે વર્ગખંડમાં જાણકારીના અભ્યાસ નો સમાવેશ થાય છે. રેડિયોના પાઠ દ્વારા ગણિત, વિજ્ઞાન, આરોગ્ય અને રાષ્ટ્રીય અને રાજ્ય અભ્યાસક્રમને ભાષાઓમાં ખાસ સ્તરીય, ચોક્કસ રીતે શીખવાના હેતુઓની આસપાસીય વર્ગખંડ ના શિક્ષણ ગુણવત્તા સુધારવા માટે અને નિયમિત રીતે યુકતીય શાળાઓમાં નબળા તાલીમ વર્ગખંડમાં શિક્ષકો માટે સહાયકીય યુકતીય રીતે રચાયેલ હોય તે તરીકે કાર્ય હેતુનીય છે". આઇઆરઆઇ ની યોજનાઓને ભારત અને અન્ય દક્ષિણ એશિયાના દેશોમાંમાં અમલીકરણ કરી દેવામાં આવી છે. એશિયાખંડ માં આઇઆરઆઇને ૧૯૮૦ ની સાલમાં થાઇલેન્ડ માં પ્રથમવાર અમલમાં લાવવામાં આવી હતી; ઇન્ડોનેશિયા, પાકિસ્તાન બાંગ્લાદેશ, નેપાળ અને ૧૯૯૦ માં પોતાના આઇઆરઆઇ ને યોજનાબદ્ધ રીતે લાવ્યા હતા. મોટા ભાગની અન્ય અંતરીય શિક્ષણ કાર્યક્રમો કરતાં.

આઇઆરઆઇ અલગ કેવી રીતે છે એ છે તેની પ્રાથમિકીય હેતુ શીખવાથી ગુણવત્તા વધારવાની છે - અને એ માત્ર શૈક્ષણિક વપરાશ વિસ્તૃત કરવા માટે - અને તેના બંને સામાન્ય અને બિન-સામાન્ય સુયોજનો ને ઘણી સફળતા મળી છે. સમગ્ર વિશ્વમાં વિસ્તૃત સંશોધન પ્રમાણે બતાવેલ છે કે ઘણા આઇઆરઆઇ ની યોજનાઓ શીખવાના પરિણામો અને શૈક્ષણિક ની સમાનતા પર હકારાત્મક રીતે અસરકારક છે. અને તેના અર્થતંત્ર પ્રમાણે તેના સંબંધિત વ્યૂહરચના દરમ્યાનગીરીથી ખર્ચીય સાબિત કરે છે.
શાળાઓમાં સમય પર કેન્દ્રિય નિર્માણિત ટેલિવિઝન કાર્યક્રમો સેટેલાઈટ મારફતે સમગ્ર દેશમાં પ્રકાશિત થાય છે, અન્ય શાળાઓમાં આપવામાં આવતાં ગૌણ અભ્યાસક્રમને આવરી લે છે. દરેક કલાકે એક અલગ વિષય અને આગેવાન શિક્ષક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડે છે. વિદ્યાર્થીઓ ટેલિવિઝન પર શિક્ષકો વિવિધ રીતે ખુલ્લા હ્રદયથી સામેલ થાય છે, પરંતુ તમામ શાખાઓ માટે શિસ્તતા માટે ઘરના શિક્ષક હોય છે.

વર્ષો મારફતે આ કાર્યક્રમની રચના માં ઘણા બદલાવો થયા છે, "આગેવાન વાત" અભિગમ વધુ અરસપરસ અને ગતિશીલ ક્રાર્યક્રમો કે જેમાં શિક્ષણ પદ્ધતિ ની આસપાસ સામુદાયિક કાર્યક્રમ છે. વ્યૂહરચના ની કડી(ઓ). મોટા પાયે સમુદાય મુદ્દાઓ સંયોજન અર્થ સ્થળાંતર ના કાર્યક્રમો, કરવા અને શાળા અને બાળકો એક સંકલિત શિક્ષણ દ્વારા, ઉત્સાહિત કરી સમુદાય પ્રવૃત્તિઓ હાથ ધરવા વિદ્યાર્થીઓ સંસ્થા વ્યવસ્થાકોને સમુદાય માં સામેલ કરવા થાય છે. " ટેલિવિઝન ના કાર્યક્રમો ની આંકણી દર્શકો થી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે: સામાન્ય માધ્યમિક શાળાઓનો શાળા છોડવાનો દર વિશિષ્ટ શાળાઓ કરતાં વધુ સારો અને નોંધપાત્ર તે ખૂબજ સારું છે. એશિયા માં, ૪૪ રેડિયો અને ચાઇના ટીવીનું વિધાપીઠ (જેમાં મધ્ય- ચાઇના રેડિયો અને ટેલિવિઝન વિધાપીઠ સાથે) ચાઇના, ઇન્ડોનેશિયા માં તેર્બુકા યુનીવરસિટાસ અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન વિધાપીઠ ટીવી વિધાપીઠ રેડિયો અને ટેલિવિઝનનો વ્યાપક રીતે ઉપયોગ કરી રહયા છે. સીધા વર્ગ શિક્ષણ અને શાળા બંને રીતેના પ્રસારણ કરવાથી વધુ મોટી સંખ્યામાં સંબંધિત લોકો સુધી પહોંચાય છે. આ સંસ્થાઓ માટે, ઘણીવાર મુદ્રિત સામગ્રી અને ઓડિયો કેસેટ સાથે પ્રસારિત પણ કરતા હોય છે.

જાપાન યુનિવર્સિટીનું એર ૨000 માં ૧૬૦ ટેલિવિઝન અને ૧૬૦ રેડિયો ના અભ્યાસક્રમો પ્રસારણ કરવામાં આવ્યું હતું. દરેક ધોરણમાં રાષ્ટ્રવ્યાપી ૧૫ અઠવાડિયા માટે અઠવાડિયા એકવાર પ્રસારણ ૧૫-૪૫-મિનિટ વ્યાખ્યાનો સમાવેશ થાય છે. ધોરણો વિધાપીઠ- સંચાલિત સ્ટેશનો સવારે ૬ વાગ્યા થી મધ્યાહનના ૧૨ સુધી પ્રસારિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પણ પુરવઠીય મુદ્વિત સામગ્રી, અરસ-પરસ સૂચના, અને ચાલુરહિત શૈક્ષણિક સહાયતા આપવામાં આવે છે.

ઘણી વાર મુદ્વિત સામગ્રી, કેસેટ અને સીડી-રોમ, શાળા પ્રસારણ સાથે જેમ કે, સીધા વર્ગ નું શિક્ષણ જેવા રાષ્ટ્રીય અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને કરેલ છે અને વિષય ને વિસ્તારોપૂર્વક શ્રેણી માટે વિકસાવવામાં આવે છે. પરંતુ ના પસંદગી પ્રમાણેની સીધા વર્ગ ની સૂચના જેમ, શાળા પ્રસારણ માત્ર પરંપરાગત વર્ગખંડ સૂચના એક સંવર્ધન તરીકે શિક્ષક માટે અવેજી હેતુ નથી શાળા પ્રસારણ આઇઆરઆઇ કરતાં વધુ સરળ છે કારણ કે કેવી રીતે તેઓ તેમના વર્ગોમાં પ્રસારણ સામગ્રી સંકલન કરશે તે શિક્ષકો નક્કી કરે છે. મોટા પ્રસારણ કેન્દ્રો કે જે શાળાનું પ્રસારણ પૂરું પાડે છે જેમાં બ્રિટિશ પ્રસારણ કેન્દ્વ શિક્ષણ રેડિયો ટીવી જે યુનાઇટેડ કિંગડમ અને એનએચકે જાપાની પ્રસારણીય કેન્દ્વ નો સમાવેશ થાય છે. વિકાસશીલ દેશોમાં, શાળા પ્રસારણ ઘણીવાર શિક્ષણ મંત્રાલય અને માહિતી મંત્રાલય વચ્ચેની ભાગીદારી ના પરિણામે છે.

સામાન્ય શૈક્ષણિક કાર્યક્રમમાં વ્યાપક પ્રકારની શ્રેણીઓનો સમાવેશ છે - સમાચાર કાર્યક્રમો, દસ્તાવેજી,પશ્નોતરી, શૈક્ષણિક કાર્ટુન, વગેરેના કાર્યક્રમો બતાવે છે - કે જે બિન-સામાન્ય શૈક્ષણિક શીખનારાઓ બધા લોકો માટે તકો પૂરી પાડે છે. એક અર્થમાં, કોઈપણ રેડિયો અથવા ટીવી ના કાર્યક્રમો જાણકારીના અને શૈક્ષણિક કિંમતને આ પ્રકારના હેઠળ ગણી શકાય છે. કેટલાક નોંધપાત્ર ઉદાહરણો છે જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ- ટેલિવિઝન શો આધારિત સીસેમ સ્ટ્રીટ, તમામ-જાણકારી ટેલિવિઝન કાર્યક્રમ નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી ચેનલ, અને રેડિયો નો કાર્યક્રમ અમેરિકા નો અવાજ જેની વૈશ્વિક સ્તરે પહોંચ હોય છે. આ ખેતર રેડિયો કેન્દ્વ, કે જે ૧૯૪૦થી કેનેડા માં શરૂઆત થયું અને જે રેડિયો ચર્ચા ના કાર્યક્રમો માટે વિશ્વભરમાં એક નમૂનિય તરીકે સેવા આપી રહ્યું છે. બિન-સામાન્ય શૈક્ષણિક ક્રાર્યક્રયો અન્ય ઉદાહરણ છે.

આઇસીટીસ ની મદદથી કેવી રીતે શીખવા ને અનુરુપ માટે નું એક કેન્દ્રિત તરીકે માં પરિવર્તર્તી કરી શકો છો?

સંશોધન કેન્દ્ર બતાવ્યું છે કે આઇસીટીસના યોગ્ય ઉપયોગથી અનુક્રમે સામગ્રી અને પેડોલોજી બન્નેનું ચિત્રણ કરે છે જે 21મી સદીમાંના સુધારાત્મક શિક્ષણના હ્રદય પર છે. જો બરાબર રીતે તેનું ચિત્રણ થાય તો તેને તે રીતે અમલીય કરી શકાય, આઇસીટી-નું આધારભૂત શિક્ષણ ને અધિગ્રહણ કરી તેના સશક્તિકરણ થી જેને શીખ્યા બાદ વિદ્યાર્થીઓ આજીવન રીતે જ્ઞાન અને કૌશલ્ય ઉપયોગ કરી શકે છે.

જ્યારે યોગ્ય રીતે ઉપયોગ, આઇસીટીસ-ખાસ કરીને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વિષયોનું – સક્ષમીય શિક્ષણ અને શીખવા જે ખાલી શિક્ષકો અને વિદ્યાર્થીઓને નવા માર્ગો દ્વારા તે પહેલાં જે કરતાં હતા તેના થી વધુ સારી રીતે થાય તે કરવા માટેની પરવાનગી આપે છે. શિક્ષણ અને જાણકારીના નવા માર્ગો શિક્ષણના રચનાત્મક સિદ્ધાંતો દ્વારા નિમ્ન-ચિહ્ન છે અને તેથી શિક્ષક- એક રચનાત્મક લાક્ષણિકતા રીતે મોઢે કરવા દ્વારા તેની રીતેજ એક શિખાઉ તરીકે બની જાય છે.

  • સક્રિય રીતે શીખવું: આઇસીટી-ઉન્નત રીતે શીખવા માટે તૈયાર સાધનો તપાસ, ગણતરી અને માહિતી વિશ્લેષણ, આથી વિદ્યાર્થી ને તપાસ કરવા સાથે વિશ્લેષણ અને નવી માહિતી આપવા માટેનું એક મંચ પૂરું પાડે છે. તેથી શીખનારાઓ તેઓ જેમ શીખતા જાય છે અને જ્યારે પણ- વાસ્તવિક રીતે ઊંડાણપૂર્વક જીવન ની સમસ્યાઓ, જે શીખવાથી ઓછો સાર અને વધુ સારી રીતે શીખનારાના જીવન પરિસ્થિતિને માટે યોગ્ય રીતે કામ લાગી શકે છે. આ રીતે, અને યાદ-આધારિત ટેવ વિપરીત શીખવા, આઇસીટી-ઉન્નત રીતે શીખવાને વધારે રીતે પ્રોત્સાહન આપે છે. આઇસીટી-ઉન્નત શીખવાનું પણ છે, "એકદમ સમયસર છે" જે શીખનારાઓ શું શીખવા માટે તેઓ તેમને શીખવા માટે જરૂર પંસદ કરી શકે છે.
  • સહયોગપૂર્ણ શીખવું: આઇસીટીનું સહકારીય રીતે શીખવાનું વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નિષ્ણાતો જ્યાં તેઓ અનુલક્ષ્ય વગર વચ્ચે સંપર્ક અને સહકાર પ્રોત્સાહીત હોય છે. ખરેખરા વિશ્વ સંપર્કો મોડેલીંગ ઉપરાંત, આઇસીટી – સહાકારીય રીત દ્વારા શીખનારાઓ માટે વિવિધ સંસ્કૃતિઓના લોકો સાથે કામ કરવાની તક પૂરી પાડે છે, ત્યાં માટે શીખનારાઓ 'ટુકડીઓ 'અને વાતચીત તેમજ તેમના વૈશ્વિક જાગૃતિ કુશળતા વધારવા મદદ કરશે. તેને શીખી શીખવાના જગ્યાની વિસ્તરણ કરવા માટે શીખનારા જીવનકાળ સમોવડિયા સાથીઓની સમાવેશ કરવાનો નથી પણ વિવિધ ક્ષેત્રોના વિશેષ્જ્ઞો અને નિષ્ણાતો સમાવેશ કરવાનો છે

શું આઇસીટી- ઉન્નત રીતે શિખવાનું કામ કરી રહ્યું છે?

આઇસીટીસ ના શૈક્ષણિક અસરકારકતા તેઓ કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને કયાં હેતુ માટે છે તેની પર આધારિત છે - અને અન્ય કોઇ શૈક્ષણિક સાધન અથવા શૈક્ષણિક રીતેની સ્થિતિમાં જેમ આઇસીટીસ દરેકને માટે બધે એ જ રીતે કામ નથી કરતું.

ઉન્નતીય વપરાશ

મૂળભૂત શિક્ષણ માટે વિસ્તૃત પ્રવેશ ની દ્રષ્ટિએ તે મુશ્કેલ છે કેટલા અંશે આઇસીટીસે મદદ કરી છે કારણ કે આ હેતુ માટે દરમિયાનગીરી સૌથી નાના પાયે છે અને અહેવાલ નીચેનો છે. જ્યારે પ્રાથમિક સ્તરે ત્યાં થોડા પુરાવા છે કે આઇસીટી-આધારિત મોડલ ચઢયાતા છે. ઉચ્ચ શિક્ષણ અને પુખ્ત વયના તાલીમ માટે, ત્યાં અમુક પુરાવા છે કે શૈક્ષણિક તકો વ્યક્તિઓ અને જૂથો કે જેઓ પરંપરાગત વિશ્વ – વિધાલયો માં હાજરી આપવામાં અસ્વસ્થ રહે છે.કહેવાતી ૧૧ મોટા વિશ્વ વિધાલયો, સૌથી મોટો અને સૌથી વધુ સારી રીતે સ્થાપિત ખુલ્લી અને અંતર સંસ્થાઓ વિશ્વના (કે જેમાં યુનાઇટેડ કિંગડમ ઓફ ઓપન વિશ્વ વિધાલય, ઇન્દિરા ગાંધી ભારત નેશનલ ઓપન વિશ્વ વિધાલય, ચાઇના ટીવી વિશ્વ વિધાલય પદ્વતિ નો સમાવેશ થાય છે , ઇન્ડોનેશિયા નું તેર્બુકા યુનિવર્સિટાસ, અને દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટી, સાથે અન્ય) જેમાં ૧00,000 કરતાં વધુ વાર્ષિક પ્રવેશ લે છે, અને સાથે તેઓ ૨.૮ મિલિયન લોકોને સેવા આપે છે. આની સરખામણીમાં યુનાઇટેડ સ્ટેટ્સ ની ૩૫00 અને કોલેજો વિશ્વ વિદ્યાલય જેમાં ૧૪ મિલિયન સંયુક્ત નામોની નોંધણીઓ સાથે કરવી જોઇએ.

ગુણવત્તા માં વધારો

શૈક્ષણિક રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ અસર મૂળભૂત વિસ્તાર હેઠળ- પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા ના વિષયો સંશોધિત રહ્યા છે, પરંતુ જે પણ નાનું સંશોધન થયું છે તે સૂચવે છે કે આની દરમિયાનગીરી રીતો પરંપરાગત વર્ગખંડ ની સૂચના માટે અસરકારક છે. ઘણા શૈક્ષણિક પ્રસારણ યોજના માટે, ઇન્ટરેક્ટિવ રેડિયો સૂચના યોજના સૌથી વ્યાપક રીતે વિશ્લેષણ કરવામાં આવેલ છે. શિક્ષણની ગુણવત્તા તારણો તરીકે પ્રમાણિત તેમજ સુધારાની હાજરીથી પરીક્ષણો પર સારા ગુંણાક દ્વારા પ્રદર્શિત યોજનાઓમાં અસરકારકતાની રીતે મજબૂત પુરાવા પૂરા પાડે છે.

તેનાથી વિપરીત રીતે, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજી નો ઉપયોગ મૂલ્યાંકનો અનેક અર્થપૂર્ણ રીતે કરવામાં આવે છે.રસેલ, તેમના વ્યાપક સમીક્ષા સંશોધનમાં દાવાથી કહ્યું છે કે આઇસીટી-આધારિત દુરીય અભ્યાસક્રમો શીખવતા અને તેને મેળવવા સામ-સામે શીખનારાઓના ટેસ્ટ ગુંણાકોની વચ્ચે "કોઈ નોંધપાત્ર તફાવત નથી". જોકે, અન્ય લોકો દાવો કરે છે કે જે સામાન્યકરણ નિર્ણાયક નથી; જેમાં નોંધનીય રીતે આઇસીટીએસના લેખો મોટી સંખ્યામાં મૂળ પ્રાયોગિક સંશોધન અથવા કેસ અભ્યાસ નો સમાવેશ કરતું નથી જયારે સૂચનાઓ આઇસીટીએસ અંતર મારફતે પહોંચાડાય છે ત્યારે અન્ય ટીકાકારો દલીલ કરે છે કે શાળા છોડવાનો દર ઘણા ઊંચા હોય છે.

ઘણા અભ્યાસો કે જે દાવો કરે છે કે કોમ્પ્યુટરનો વધારે પડતો ઉપયોગ - હાલના ચકાસણી મારફતે અભ્યાસક્રમ ને માપવામાં અનેકગણો વધારો કરે છે તે પ્રમાણિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને, સંશોધન બતાવે છે કે શિક્ષણ – સહાયક તરીકે કોમ્પ્યુટર ની કવાયત અને અભ્યાસ માટે વપરાશ, અને પ્રશિક્ષક પહોંચ માટે, પરંપરાગત સૂચના સાથે જોડાઈ, પરંપરાગત અભ્યાસક્રમ અને મૂળભૂત વિસ્તારોમાં શીખ્યાની કુશળતાઓ દ્વારા વધે છે, પરંપરાગત એકલા સૂચના ની સરખામણીમાં કેટલાક વિષયો તેમજ ઉચ્ચ પરીક્ષાના ગુંણાકો ના પરિણામો છે. વિદ્યાર્થીઓ પણ વધુ ઝડપથી શીખવા માટે, વધારે નિદર્શન કરે છે અને વધુ સારી રીતે શીખવા માટે તેઓ કોમ્પ્યુટર્સ સાથે કામ કરવા પ્રોત્સાહિત હોય છે. પરંતુ જેઓ દાવો છે કે આ વિનમ્ર લાભો નું પ્રતિનિધિત્વ, અને કોઇ પણ કિસ્સામાં, સંશોધન કે જેના પર આ આધારિત છે એ દાવાઓ ખૂબ અપૂર્ણ પદ્ધતિ છે.

સંશોધન ની રીતો સૂચવે છે કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, અને સંબંધિત પ્રૌદ્યોગિકતાના ઉપયોગથી શિક્ષકોને પર્યાપ્ત સહાયતા અને તાલીમ આપવામાં આવે છે, તે ખરેખર - સહેલાઇથી શીખવાના વાતાવરણની માટે એક શીખનાર - કેન્દ્રિત બને છે. પરંતુ આ અભ્યાસ પ્રકૃતિ મોટે ભાગે સંશોધન અને વર્ણનાત્મક છે અને પ્રયોગમૂલક અનુભવ રહિતના અભાવ કારણસર તેની ટીકા કરવામાં આવે છે. હજી સુધી કોઈ મજબૂત પુરાવા નથી કે જે આ નવા શીખવાના વાતાવરણના ઉછેરથી સુધારેલ પરિણામો આવ્યા છે. જે કંઇ અસ્તિત્વ છે તે તેના ગુણવાચક મુદાઓ અને ગુણાત્મક નિરીક્ષણો અને વિદ્યાર્થીનું વિશ્લેષણ અને તે શિક્ષક ની સમજ થી શીખવાના વિષય પર હકારત્મક અસર સૂચવનાર છે.

એક સૌથી જટિલ સમસ્યા કોમ્પ્યુટરની અસરકારકતા અને ઈન્ટરનેટની આકારણી પરિવર્તિત સાધનોના નિયત પરીક્ષણો લાભ ને શીખવાના કેન્દ્રિત વાતાવરણમાં મેળવી ન શકાય તેવી અપેક્ષા છે.વધુમાં પ્રોધોગિકતાનો સંપૂર્ણપણે ઉપયોગ મોટી રીતે શીખવાની પદ્વતિઓ આધારિત છે તેથી તે ખૂબ જ મુશ્કેલ છે કે પ્રોધોગિક ફેરફારયુક્ત છે અને નકકી કરવું અવલોકનના પ્રોધોગિક લાભોનો ઉપયોગ અથવા અમુક અન્ય પરિબળ અથવા પરિબળો કે શું કોઈપણ એકસાથે કારણીય હોય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate