অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ

રાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ

શિક્ષણ સંબંધિત અવતરણો બાબતનો મે 2004માં ઘોષિત કરેલો યુપીએ સરકારનો રાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તમ કાર્યક્રમ
લોકસભાની નવીન ચૂંટણી પછી,યુનાઈટેડ પ્રોગ્રેસીવ અલાયન્સ (UPA) સરકારે મે 2004માં સ્થાન લીધું અને રાષ્ટ્રીય સામાન્ય અલ્પત્તિમ કાર્યક્રમ (NCMP)ને અપનાવ્યો. નિમ્નલેખિત NCMP અવતરણો છે જે શિક્ષણ સંબધિત છે યુપીએ સરકાર ખાતરી કરશે કે ઉચ્ચત્તમ ભણતરી અને ધંધાકીય શિક્ષણની તમામ સંસ્થાઓ તેઓની સ્વાયત્તતાને કાયમ રાખે છે. યુપીએ સરકાર લઘુમતી શૈક્ષમિક સંસ્થાઓ માટે આયોગની સ્થાપના કરવા માટે સંવિધાનમાં ફેરફારો કરશે જે લઘુમતી ધંધાકીય સંસ્થાઓથી કેન્દ્રીય યુનીવર્સિટીઓ માટે પ્રત્યક્ષ જોડાણ પૂરું પાડશે.
  • યુપીએ સરકાર તમામ લઘુમતી સમુદાયોમાં આધુનિક અને તકનીકી શિક્ષણની બઢતી આપશે.લઘુમતીઓનું સામાજીક અને આર્થિક અધિકાર પ્રદાનથી શિક્ષણ અને રોજગારને વધારે પદ્ધતિસર સાવધાની એ યુપીએ સરકાર માટેની પ્રાથમિક ચિંતા રહેશે.;
  • યુપીએ સરકાર ચોક્કસ કરશે કે તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યોને માળખાંને અદ્યતન કરવા અને વિસ્તારવા માટે વિશેષ સહાય આપવામાં આવશે;
  • યુપીએ સરકાર ચોક્કસ કરશે કે જમ્મુ અને કાશ્મીર રાજ્યને તેના માળખાંને ઝડપી પુનર્નિમાંણ કરવા માટે દરેક પ્રકારની સહાય આપવામાં આવે છે; યુપીએ સરકાર ઘરગથ્થ હિંસા પરના અને જાતિ ભેદભાવ વિરુદ્ધના કાનૂનને સંપાદિત કરવામાં આવશે તે ચોક્કસ કરશે;

યુપીએ સરકાર ચોક્કસ કરશે કે તમામ ક્ષેત્રોમાંની મહિલાઓ માટેની સંપૂર્ણ કાયદાકીય સમાનતાને વ્યવહારુ વાસ્તવિકતા બનાવવામાં આવશે ખાસ કરીને પક્ષપાતી કાનૂનને દૂર કરવા દ્વારા અને નવા કાનૂન સંપાદિત કરવા દ્વારા જે મહિલાઓને અસ્કયામતોની માલિકીના સમાન અધિકારો આપે છે દાખલા તરીકે ઘરો અને જમીન;

યુપીએ સરકાર પ્રાથમિક અને માધ્યમિક સેક્ટરોમાં ખર્ચવામાં આવતી રકમના ઓછામાં ઓછી અડધી રકમ સાથેના GDPના ઓછામાં ઓછાં 6%ના જનતા શિક્ષણમાં ખર્ચ છે તેને વધારવાનો પ્રયાસ કરે છે.આને તબક્કાકીય રૂપે કરવામાં આવશે. યુપીએ સરકાર ગુણવત્તા આધારીત શિક્ષણ માટેની સાર્વત્રિક પહોંચ માટેની વચનબદ્ધતાને નાણા પૂરા પાડવા તમામ કેન્દ્રીય કરી પર વેરો પ્રસ્તાવિત કરશે; યુપીએ સરકાર છેલ્લા પાંચ વર્ષોમાં સ્થાપિત થયેલા શિક્ષણમા સામાજીકરણના વલણને ઉલટાવવા તત્કાળ પગલા લેશે.છેલ્લા પાંચ વર્ષોમાં થયેલા શાળાના અભ્યાસક્રમના સામાજીકરણને દૂર કરવા માટે પગલાં લેવામાં આવશે.આ હેતુસર અવલોકન સમિતિ રચવામાં આવશે; યુપીએ સરકાર ચોક્કસ કરશે કે કોઈપણ વ્યક્તિ તે કે તેણી ગરીબ હોવાના કારણે ધંધાકીય શિક્ષણની ના પાડે નહી; યુપીએ સરકાર ચોક્કસ કરશે કે રાષ્ટ્રીય સ્તર પર રાંધવામાં આવેલું પોષક મધ્યાહ્ન ભોજન યોજનાને નિધિયન મુખ્યત્વે કેન્દ્રીય સરકાર દ્વારા મળશે,તેને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રસ્તાવિત કરવામાં આવશે.ગુણવત્તા પરીક્ષણો માટે યોગ્ય કાર્યપદ્ધતિ પણ રચવામાં આવશે;
યુપીએ સરકાર દરેક વ્યવસ્થાપનમાં કાર્યાન્વિત આંગણવાડી પૂરી પાડવા માટે અને તમામ બાળકો માટે સંપૂર્ણ વ્યાપ્તિને નિશ્ચિત કરવા માટે એકીકૃત બાળ વિકાસ સેવા(ICDS) યોજનાને પણ સર્વવ્યાપી બનાવશે.

સ્ત્રોત: દિવ્યભાસ્કર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate