પુરૂષના એક વૃષણ વૃષણકોષની નીચે ઉતરતું હોય તો તે પુરૂષના શુક્રાણું નિર્માણ થવામાં અડચણ ઉત્ત્પન થાય છે, વિકૃત વીર્યનિર્મિત થઈ શકે છે. આ વિકૃતિ જન્મજાત પણ હોઇ શકે છે. કેટલીક વખતે વધુ પડતાં વ્યાયામ અથવા શરીરનું યોગ્ય વિકાસ ન થયો હોય અથવા દુ:ખાવાને લીધે, બિમારીને લીધે આ વિકૃતિ નિર્માણ થઈ શકે છે.
શરીરમાં શિશ્ર્ન ગ્રંથીને યોગ્યરીતે પોષણ થયું ના હોય તો તેના લીધે પુર્નઉત્પાદનના અંત:સ્ત્રાવના નિર્મિતીમાં અડચણ નિર્માણ થઈ શકે છે. અને એને લીધે પુરૂષમાં વ્યંધત્વ નિર્માણ થાય છે. તો પણ આવું અપવાદાત્મક ઘડે છે. એફ.એસ.એચ અને એલ. માં રહેલી ક્ષમતાનો આમા સમાવેશ થાય છે. આમા શિશ્ર્ન ગ્રંથી સર્વપ્રકારના અંત:સ્થ સ્ત્રાવને નિર્માણ કરવામાં નિષ્ફણ થાય છે.
સામાન્યરીતે સ્ત્રી અને પુરૂષ પોતાના દુ:ખ વ્યક્ત કરવાની પદ્ધતી એક સરખી હોતી નથી. મૃત્યુ, છુટાછેડા તથા આયુષ્યની બીજી કેટલીક ઉણપો, એવા ક્ઠીન પ્રસગોમાં પુરૂષ જુદી પદ્ધતીથી દુ:ખ વ્યક્ત શા માટે કરે છે?
મર્દોથી વિરૂદ્ધ મહિલાનું દુ:ખ વ્યકત કરવાની પદ્ધતી : કઠીન પ્રસંગોમાં સ્ત્રીનું વર્તન એ અવિશિષ્ટ માનવામાં આવે છે તેમજ તે પ્રત્યક્ષ હોતા નથી. ઉલટું તેજ સાયું સુદઠ માનવું જોઇએ. આવા પ્રસંગોમાં પુરૂષનું વર્તન એ નિશ્ચિત મર્દાનગીની પદ્ધતીનું હોય છે. તે તેનું દુ:ખ ખાનગીમાં વ્યકત કરે છે. તથા સ્ત્રીઓ તેનું દુ:ખ માત્ર કુટુંબીજનો તથા મિત્ર સામે બોલીને, રડીને વ્યકત કરે છે.
જો સ્ત્રી તેનું દુ:ખ વ્યક્ત કરે છે તથા આપતિને વહેંચી ને ભૂતકાળ તરફ જુવે છે તે વખતે પુરૂષ માત્ર તે સંબંધમાં બોલવાનું અથવા ભાવના વ્યક્ત કરવાનું ટાળતાં હોય છે, દુ:ખી હોવાનું નકારતાં હોય છે.
પુરૂષોને તેના દુ:ખ વ્યકત કરવાની સંધી આપવમાં આવે તો શરૂઆતમાં તે ખુબ ગુસ્સો કરે છે, ચિડાય છે અને પછી તેના આંખોમાં આસું આવે છે. સ્ત્રીઓના વિશેષ આ પ્રક્રિયા ઉલટી છે. તે પહેલા રડે છે અને પછી ગુસ્સો વ્યકત કરે છે.
કેટલીક વખતે ગુસ્સો એ અવિશિષ્ટ હોય છે. દુ:ખના ઊંડાણમાં ડુબાયેલા પુરૂષો આત્મહત્યાના પ્રયત્નમાં સફળ થતા હોય છે. પંરતું સ્ત્રીઓમાં આ પ્રયત્ન નિષ્ફણ રહે છે.
દુ:ખ વ્યકત કરવાની પદ્ધતી :આ પદ્ધતીમાં સૌથી મોટી સમસ્યા એટલે સ્ત્રીઓના સંદર્ભમાં આ પરિણામકારક સાબિત થઈ શકે છે. તે પ્રકારે તેને આધાર આપવામાં આવે છે. બોલવું અને ભાવનાને વ્યક્ત કરવું એ બહુસંખ્ય પુરૂષોની બાબતમાં અધરૂં હોય છે, પંરતુ બીજાની મદદ લેવી એ તેના સ્વભાવમાં હોતું નથી. એક વખતે બાળકો બાસ્કેટબૉલ રમતાં હતાં બોલશે પંરતુ એકબીજા સામે બેસીને બોલતાં (વાતો કરતાં) નથી.
જો પુ્રૂષો બોલવા લાગે તો તે સ્ત્રીઓ કરતાં વધારે ગુસ્સો વ્યક્ત કરવા માટે ઉત્સુક હોય છે. કેટલીક વખતે તે બંનેના વિશેષ વધુ અપરાધી ભાવના વ્યક્ત કરે છે. તે વિશિષ્ટ પરિસ્થિતીમાં તેઓને બીજું કઈ કરવાનું ઇચ્છ્તા હોય છે. પરિસ્થિતી પર નિયંત્રણ કરવાનું શક્ય હતું એવી કલ્પના બનાવવું એ પુરૂષોની પદ્ધતીમાં છે. માત્ર સ્ત્રીઓનો એવો વિશ્વાસ હોય છે કે તે માટે તે અશક્ય છે એટલે મદદની અપેક્ષાથી વધુ તીવ્ર સ્વરૂપમાં ભાવના વ્યક્ત કરે છે.
સંસ્કારશાસ્ત્ર : સંસ્કારશાસ્ત્ર આ દૈનિક જીવનનો ભાગ છે જે લોકોને એક માનસિક અવસ્થામાંથી બીજા માનસિક અવસ્થામાં લઈ જાય છે. આ કાયમી પુરૂષોના સુધારણા- પ્રક્રિયામાં નાજુક ભાગ રહેલો છે. કેટલીક વખતે પુરૂષ તેનું દુ:ખ પ્રતિકારક પદ્ધતીથી દર્શાવે છે. આ પ્રતિકારાત્મક કૃતિ એટલે કે કોઇ મતની સ્પર્ધા ચાલુ હોય તો તે મતમાં તલ્લીન થઈ જવું અથવા કોઇ એક સ્મૃતિ માટે સ્મારક બનાવવું.
સંમિશ્ર સંકેત : દુ:ખ વ્યક્ત કરતી વખતે પુરૂષોને સંમિશ્ર મળે છે. એટલે કે કોઇ અસફણતા મળવાથી, એ!!! પુરૂષ થઈને અપયશ એવું તેને કહેતા હોય છે. અથવા વૃદ્ધાવસ્થા આવ્યા પછી આજ સંકેત વિરૂદ્ધ પદ્ધતીથી મળે છે. આ પ્રકારે પુરૂષ જે વખતે દુ:ખ વ્યક્ત કરત નથી, તે વખતે તેના પર ટીંકા કરવામાં આવે છે અથવા જો તે દુ:ખ વ્યક્ત કરે છે તો તેના પર ટીંકા કરવામાં આવે છે અથવા જો તે દુ:ખ વ્યક્ત કરે છે તો તેના મર્દાનગીપણાનું ઉદાહરણ આપવામાં આવે છે.
સ્ત્રી-પુરૂષમાં શારીરિક ભેદ : સ્ત્રી-પુરૂષની શારિરીક ભેદ સમસ્યાં પછી પુરૂષનો દુ:ખ વ્યક્ત કરવાની પદ્ધતીને સમજી શકાય છે. ૧૨ વર્ષની ઉમર પછી માનવી ભાવનાથી સંબંધિત રહેલા શિર્શ્ર્નસ્થ ગ્રંથીમાં બદલાવ થાય છે. આ બદલાવ થયા પછી છોકરાના અને છોકરીના ભાવનામાં બદલાવ થાય છે. પુરૂષોની બાબતમાં મગજની ભાવના તથા શબ્દમાંથી સંવેદનના ટોચની જોડણી એ મંદ ગતિની હોય છે. આનો અર્થ પુરૂષોમાં ભાવના વ્યક્ત કરવામાં વધારે સમય લાગે છે.
જો સ્ત્રી અને પુરૂષ બંને એકબીજાને સમજીને લેશે તો જ પુરૂષ તથા સ્ત્રી સુલભ રીતે ભાવના વ્યક્ત કરવાની દિશા ઉપર દર્શાવેલ કારણોને લીધે ભિન્ન છે. આ સમજીને લઈએ તો કદાય તે તેના જીવનના સંબંધિત દુ:ખ આપણા ઉપર વ્યક્ત કરવાની પરવાનગી દેશે.
વ્યક્તિ રમતી વખતે અથવા કોઇ વજનદાર વસ્તુ ઉચકતા તેના સાંથળમાં સોજો સહજરીતે દેખાય આવે છે. પુરૂષના બાબતમાં આ સોજો વૃષણકોષ ઉતરતાં એક વૃષણ મોટો દેખાય છે. આનેજ વૈધકીય ભાષામાં સારણગાંઠ કહે છે. વૈધકીય ચકાસણી કરાવવાનું બાળકો(પુખ્ત વચનાં)ને ગમતું નથી. તેમાં સારણગાઠીની ચકાસણી ઉપરી સ્તર પર છે. આ માટે હોશિયાર ડૉકટરને બાળકોને શારિરીક તપાસણી કરતી વખતે સારણગાંઠ વિષે કુશળતાથી ચકાસણી કરવી.
સારણગાંઠના સોજા તરફ દુર્લક્ષ આપવાથી તેનો સોજો બાસ્કેટબૉલના કદ સુધી પહોંચી શકે છે. આનું કેટલા લોકોને માહિતી છે. કેટલીક વખતે શરીરના બીજા અવયવયોમાં સોજોના બાબતે ડૉક્ટર સારણગાંઠના સોજાનો ઉલ્લેખ કરે તો પણ સામાન્ય રીતે જાંધમાં આવેલા સોજાને સારણગાંઠ કહે છે. કેટલીક પરિસ્થિતીમાં સ્ત્રીઓને પણ આ સારણગાંઠ થઈ શકે છે. પંરતુ સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં આ સોજો પ્રમાણમાં વધો હોય છે.
જાંધમાં સારણગાંઠના બે પ્રકાર છે. પહેલા પ્રકારમાં સારણગાંઠ ઘર્ષણ અથવા છીંદ્રને લીધે થાય છે. સામાન્ય રીતે ચાલીસ વર્ષ ઓળંગયા પછી ઉદરની ચોતરફ સ્નાયુનો આવરણ પર એક સૂક્ષ્મ જેવો ટિપકું તૈયાર થાય છે. જેનું ધીરે-ધીરે છીંદ્રમાં રૂપાંત થાય છે. નાના આતંરડામાં એક થેલીના આકારમાં એક કુગ્ગો તૈયાર થાય છે. આતંરડાની અંદર નળી પર તેનો ભય હોય છે.
તમે અને તમારા જીવનસાથીએ પાલક થવાનો નિર્ણય લીધા પછી સ્ત્રીઓને તેની શું ગડબડ છે આ ઘરના લોકોને ક્યારે ખબર પડશે. આ વિષયની ઉત્સુકતા રહેલી હોય છે. ગર્ભધારણને જો છ મહિનાથી વધારો થાય છે તો ઘણા દંપતીઓને આશ્ચર્ય થાય છે.
જો કોઇ દંપતી ગર્ભધારણ માટે પ્રયત્ન કરતાં હોય છે. તો તે પ્રયત્ન ફળધ્દ્રુપ થવામાં ઓછામાં-ઓછું ૮-૯ મહિના થાય છે. સ્ત્રીનું વય ઉમરથી વધારે હોય તો સમયાવધિ લાગે છે. છેવટે આપણે આપણા પ્રજનનક્ષમ આયુષ્યપૈકી ઘણો સમય બાળક ન થવાની કાળજીમાં વેડફતા હોય છે, જે યોગ્ય નથી.
ગર્ભધારણમાં જો સ્ત્રીની ભૂમિકા હોય તો તેમાં પુરૂષોની ભૂમિકા નકારવા જેવું નથી. જન્મમાં આવેલા બાળકના ગુણસુત્રોમાં તેના પિતાના ૫૦ડ ભાગ હોય છે. સૃદ્ઢ બાળકના જન્મ માટે માતા-પિતા બંનેનો પ્રયત્ન સમાન મહત્ત્વનો હોય છે.
સ્ત્રોત: આરોગ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020