অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જાગૃતતા

જાગૃતતા

એચ.આય.વી/એડ્સ વિશેનું જ્ઞાન ઘણા બધા લોકો તેમના શરીર વિશે તેમના લૈંગિક અને પ્રજનનક્ષ સ્વાસ્થય અથવા એચ.આય.વી/એડ્સ વિશે ખૂબજ થોડુ જાણતા હોય છે. ઘણા સમાજમા લૈંગિકતા વિશે ખુલી ચર્ચા થતી નથી. એના પરિણામ સ્વરૂપ, લાખ્ખો લોકો, વિશેષ રૂપમાં છોકરીઓ તથા સ્ત્રીઓ એચ.આય.વી/એડ્સ વિશે અજ્ઞાન રહે છે. તેમ છતાં, એચ.આય.વી જાગરૂકતા કાર્યક્રમોને વિસ્તરીત કર રહયા છે, તો પણ હજુ આપણે ઘણુ બધુ કરવાની જરૂરત છે.
ઘણા રાષ્ટ્રોમા એચ.આય.વી/એડ્સ વિશે લોકોને શિક્ષિત કરવા જનજાગૃતી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું મિલેનિયમ ઘોષણાનું એ આઠમાનુ એક લક્ષ્ય છે. જે એચ.આય.વી\એડ્સ મલેરીયા અને બીજી બિમારીઓ સામે માનુ એક લક્ષ્ય છે. જે એચ.આય.વી /એડ્સના પ્રસારણ ને રોકવા માટેના રાષ્ટ્રીય કાર્યક્રમોની સફળતા આપવા, ઘણા વિકાસશીલ દેશોએ માહિતી ભેગી કરી છે અને એચ.આય.વી\એડ્સ અને યુવાન લોકોની વચ્ચે નિરોધનો ઉપયોગ વિશે યુનીસેફ મારફત સંકલન કરવામાં આવ્યુ છે સ્ત્રીઓમાં જાગૃકતાનું કામ એક પ્રશ્ન ચે કેમકે તેઓમાં જ્ઞાનની કમતરતા છે. સર્વેક્ષણ મુજબ માહિતીના આધારે વિશ્વસ્તર પર, ૮૦% થી વધુ યુવા સ્ત્રીઓમાં એચ.આય.વી\એડ્સ વિશે પુરતુ જ્ઞાન ન હેતુ. ઘણાઓમાં તો એચ.આય.વી/એડ્સ કેવી રીતે ફેલાય ચે તેની પણ જાણ ન હોતી અને સંરક્ષણ વિશે થોડી અથવા જરાપણ જાણકારી ન હોતી.
સાથે ન રહેતા હોય લેવા લૈંગિક સાથીદારોમાં નિરોધના વાપર વિશે સંબંધિત થોડા રાષ્ટ્રોમાં માહિતી ભેગી કરવામાં આવી છે. આવા સંવેદનશીલ મુદ્દાઓ પર શાંતતા તોડી જાગરૂકતા અને અસરકારક બનાવે છે. લિંગમા ઉત્તરદાયી નીતીઓ અને કાર્યક્રમોને વધુ વાર્તાલાપ અને ભાગીદારીની આવશ્યકતા છે જે પરિણામકારી થઈ શકે છે. જુવાન સ્ત્રીઓ સૌથી વધુ જોખમનો સામનો કરે છે. શકય હોય તેટલી અલગ અલગ રીતે સંદેશો પહોંચાડવા માટે ભાર મુકવો જોઇએ. કિશોર છોકરીઓ માટે, તે જરૂરી છે કે કાર્યક્રમો તેમનાથા વાસ્તવિકતા પ્રતિબિંબ કરે અને તેમનામાં આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્ય નિર્માણ કરે. અનુભવ બનાવે છે કે જુવાનો જે પોતે એચ.આય.વી પૉઝીટીવ છે, તેઓ પોતે અસરકારક માહિતી આપી શકે છે, સમર્થક હિમાયતી, સારા તાલીમાર્થી અને જાગરૂકતા જુબેશમાં ભાગ લેવાની જરૂરત છે. એટલા માટે એચ.આય.વી/એડ્સ વિશે જાગરૂકતા હોવી ખુબજ મહત્ત્વપૂર્ણ છે.

લૈંગિક કાર્ય અને એચ.આય.વી

લૈંગિક કાર્ય- એનો અર્થ શું?

લૈંગિક કાર્ય એ દુનિયામાં સૌથી જુનો વ્યવસાય તરીકે માનવામાં આવે છે તેનો ભારતમાં અને દુનિયાભરમાં એક લાંબો ઇતિહાસ છે.

લૈંગિક કાર્ય ભારતમાં

  • એક અનુમાન છે કે ભારતમાં બે લાખ લૈંગિક કાર્યકર ભારતમાં છે. (પણ આ આંકડાઓ ખુબ વધુ હોવાની સંભાવના છે કારણ આ ઉદ્યોગ છૂપો છે.)
  • ૪૦% સ્ત્રી લૈંગિક કાર્યકર ૧૮ વર્ષની ઉમરથી પહેલા લૈંગિકના વહેંચવાની શરૂઆત કરે ચે.
  • ઘણા જુવાનીયાઓ પોતાનું લૈંગિક જીવન લૈંગિક કાર્યકરો દ્વારા શરૂ કરે છે

લૈંગિક કાર્ય અને કાયદો

બ્રિટીશ ચિત્ર દ્વારા લિંગ અને લૈંગિકતા સયનખંડ માની અનૈતિકતા છે. લૈંગિકતા એ પાપ છે અને દેશ નિકાલ કરવુ એવુ વિકટોરિયન સદાચારે રજૂ કરેલું. આઝાદી પછી, બ્રિટીશ કાયદો ફેરફાર વગર અને પછીના કાયદા ને ગ્રહણ કર્યા જેમાં અનૈતિક વ્યાપાર નિરોધક અધિનિયમ (ITPA) નો સમાવેશ છે અને વેશ્યા વ્યવસાયને અને ભારતીય સંહિતા કલમ ૩૭૭ ને નિયંત્રિત કર્યું. જેણે સમલૈંગિક સંબંધોને ગેરકાયદે કરવ્યા હતા.

  • ITPA અપરાધ અને વેશ્યાવૃત્તીથી સંબંધિત ગતિવિધીઓ (એક વેશ્યા ગ્રહ રાખવુ, સ્ત્રીઓની ખરીદી, સગીરોની સાથે લૈંગિક સંબંધ વગેરેથી બચાવે છે) જ્યારે તેણીના શરીર માટે સ્ત્રી અધિકાર સુરક્ષિત છે.
  • ITPA અવૈધ વ્યાપાર અને સ્વૈચ્છિક લૈંગિક કાર્ય ને સમાન રીતે ગેરકાનુની કરવ્યુ છે.
  • ITPA લૈંગિક કાર્યના ગુન્હેગારી વૃત્તીના સંદર્ભમાં ઘણા પાસા છે જેમાં ’સ્વૈચ્છિક કિશોર લૈંગિક કાર્ય’ અવૈધ વાહતુકમાં સામેલ છે.
  • ITPA મુજબ એક સ્ત્રી શરીર વ્યાપાર ખાનગી જગ્યાએ કરી શકે છે.
  • કાયદો કોઇ પણ તીજા પક્ષની સંડોવણીને અથવા વ્યવસાયિક રૂપે લૈંગિકતાથી થતા લાભ મેળવનારને ગેરકાનુની કરવે છે.
  • પ્રભાવમાં, કાયદો એક સ્ત્રીને શરીર વ્યાપારની અનુમતી આપે છે પણ બીજા પાસે કરાવવું/મેળવી આપવાની પ્રવૃત્તીએ ગેરકાનુની ધંધો છે.
  • ત્યાં સુધી કે શરીર વ્યાપારની કમાણીમાં રહેનારાઓ પણ અધિનિયમની અંદર ગેરફાયદેસર છે.
  • એના પરિણામ રૂપે વેશ્યા વ્યાપાર કરનારાઓ કાયદાનું ઉલ્લઘંન કરશે ત્યારે વેશ્યા વ્યાપાર અપરાધિક જોઇએ.
  • કાયદાને વ્યાખિત કરી અમલબજાવણી કરવામાં પુલીસમાં ગણનાત્મક કાર્ય સ્વાતંત્ર આવ્યુ છે.

ITPA સુધારો

  • કેંદ્ર સરકારે એક નવો સુધારો જે લૈંગિક કાર્યકર પાસે જનારને દંડીત કરવાનો ITPA સમક્ષ મૂક્યો છે.
  • આ પગલાની પાછળ એવો તર્ક લગાવવામાં આવે કે જો લૈંગિક કાર્યમાં લૈંગિક કાર્યની માંગ ને ઓછી કરવાથી અવૈધ વાહતુક રોકી શકાય.
  • આવી રીતના પુરાવાઓ બતાવે છે કે વેશ્યા વ્યવસાય કરનારાઓ ચોરી છુપીથી કાર્ય કરે છે અને તેનાથી ગુન્હેગારીની પ્રવૃત્તીથી એચ.આય.વીના સંક્રમણનું જોખમ વધે છે.
  • સરકારને મોટા વિરોધની સાત્ઘે આગળ વધો યોજના.

અવૈધ વાહતુક

  • અવૈધ વાહતુક કરનારાઓ જબરજસ્તી અથવા દંગો કરી સીમા પાર અથવા સીમા નજીકના લોકોના ઉપયોગ જબરજસ્તીથી મજુરી કરવા માટે કરવામાં આવે છે, (PATH)
  • ભારતના વેશ્યા વસ્તીવાળા જીલ્લાઓમાં દરવર્ષે ૫,૦૦૦ થી ૭,૦૦૦ ની વચ્ચે નેપાળી છોકરીઓનો અવેધ વ્યાપાર કરવામાં આવે છે.
  • ૨,૦૦,૦૦૦ થી વધુ ૨,૫૦,૦૦૦ સુધી નેપાળી મહિલાઓ પહેલા થીજ ભારતના વેશ્યા ઘરોમાં છે.
  • ઇલેક્ટ્રોનિક સાધનો તથા માદક દ્રવ્યોની દાણચોરી કરતા નેપાળી છોકરીઓની અને મહિલાઓની અવેધ વ્યાપાર ઓછો જોખમી છે. (સોમા વાધવા "For sale childhood," Outlook, 1998).

અવેધ વ્યાપારનું સાથ વ્યાપારનું સત્ય
નેપાળની ૧૩ વર્ષની મીરાને ભારતમાં ઘરકામ કરવાને બહાને લાવવામાં આવી હતી તેણીને પૉકલેડ રોડ પરના વેશ્યા ઘરમાં લાવવામાં આવી જ્યાં હજારોની સંખ્યામાં જુવાન સ્ત્રીઓને લાઇનમાં પ્રાણી સંગ્રહાલયની જેમ પ્રદર્શિત કરવામાં આવે છે. એના પિતાને અવેધ વ્યાપારી દ્વારા ઠગવામાં આવ્યા હતા. જ્યારે તેણીએ લૈંગિક સંબંધ માટેના પાડી ત્યારે નવી છોકરીઓના નાકારને તોડવા માટે જે અત્યાચાર અંધારી સાંક્ડી ગલ્લી જેળી જગ્યાએ કરવામાં આવે છે તે તેના પર કરવામાં આવ્યો. તેણીને અન્ન તથા વિના પાણી નાની બારી વાળી જગયામાં બંધ કરવામાં આવી. ચોથા દિવસે મેડમનો એક ગુંડા ઠગે તેણીને કુસ્તીમાં કેમ પછાડે તેમ તેણીનું માથુ જ્યાં સુધી તે બેભાન થઈ ત્યાં સુધી કોંક્રીટ પર પછાડયુ. જ્યારે તેણી ભાનમા આવી, તે નગ્ન હતી, તેણીને નેતરની ઓટીથી મારવામાં આવી અને તેણીના યોનીમાં ચિકણા પદાર્થની સાથે લાલ મરચુ તથા કાળા મરીનો ભુકો ઘુસાડવામાં આવ્યો. પાછળથી ગુંડા દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો. પાછળથી તેણી તેઓની માંગણીઓનું પાલન કરવા લાગી, મેડમે મીરા ને કહેવુ કે તેણીને વેશ્યા ઘરમાં ૫૦૦૦ રૂપિયા (આશરે ૧૭૦૦) માં વહેંચવામાં આવી હતી જ્યાં સુધી તેણીને પૈસા સુકવતી નથી ત્યાં સુધી તેણીએ કામ કરવુ પડશે. મીરાને ગ્રાહક માટે વહેંચવામાં આવી જે તેણીના દલાલ બન્યા

ઇન્જેકશન દ્વારા માદક દ્રવ્યનો વાપર કરનારા અને એચ.આય.વી

IDU અને એચ.આય.વી સંક્રમણ: કેવી રીતે?

ઇન્જેક્શન દ્વારા લોહી સોય અને સિરીંજમાં હોય: એચ.આય.વી સંક્રમિત રક્તાવાળી સોય અથવા સિરીંજનો ફરી વપરાશ કરનાર ઇન્જેક્શન દ્વારા માદક પદાર્થ લેનારને એચ.આય.વી સંક્રમણ નુ વધુ જોખમ રહે છે કારણ કે સંક્રમિત રક્ત પ્રવાહમાં સીધુ ઇન્જેકશન દ્વારા થાય છે.
IDU = Injecting Drug User :શિરા દ્વારા માદક પદાર્થનો વાપર જે લોકો આનંદ મેળવવા માટે ઇન્જેકશન દ્વારા શિરામા માદક પદાર્થનો વાપર કરે તે.
માદક પદાર્થમાં વપરાતા સાધન સામગ્રીનો સાજો (ભાગીદારીમાં) વપરાશ પણ એચ.આય.વી સંક્રમણ માટે જોખમી બની શકે છે.
ઇન્જેકશનની સાથે, રકત સોય અને સીરીંજોમાં દાખલ થાય છે. એચ.આય.વી સંક્રમિત રક્તની સોય અને સીરીંજનો ફરી વાપર બીજો માદક પદાર્થના ઇન્જેક્શન લેનાર કરે તો તેને એચ.આય.વીના સંક્રમણનું જોખમ વધે છે. કારણ કે સંક્રમિત રકત, રક્ત પ્રવાહમાં સીધુ ઇન્જેકશન દ્વારા જાય છે.

એક બીજાના વાપરેલ ઉપકરણ - જોખમકારક:

દુષિત રકત માદક દ્રવ્યના વપરાશમા આવે છે જે રક્તદુષિત સીરીંજો દ્વારા માદક દ્રવ્ય બનાવવામાં વપરાય છે, અને વપરાયેલ પાણી વારંવાર વાપરવું, બાટલીનું ઢાકણ, ચમચી, કુકર અને બીજા ઉપકરણો જે માદક દ્રવ્યો પાણીમાં તેને ગરમ કરી ઓગાળવામાં આવે છે. નાનકડા રૂના ટુકડાઓ અથવા સિગારેટના ફિલ્ટરના કણો જે સોય ના બડતર ઉભી કરે છે.

એચ.આય.વી: ફક્ત જોખમી નથી

બીજાના વાપરેલ વાપરેલ ઉપકરણોનો વાપર એચ.આય.વી માટે નું એક પ્રતિકુલ સ્વાસ્થય પરિણામ છે , જે બીજા પણ સામેલ છે.

  • ઉપરની સપાટીની નસોમાં ચામડી નીચે તથા માંસપેશિમા પરૂ થયુ.
  • લોહીમાં ઝોર ફેલાવ્યું (Septicaemia)
  • હેપટાઈટીસ B
  • હેપટાઈટીસ C
  • ઉદાસિનતા, ચિંતા, સમરણ શક્તિ ગુમાવવી.
  • લૈગિંક કામગીરી મા કમજોરી
  • શ્વાસ લેવામાં તકલીફ તથા શરદી  થવી.

એક જાગતિક સતેક્ષ સ્થિતી

  • IDU મા એચ.આય.વી સંક્રમણ એ દુનિયાભરમા સાર્વજનિક સ્વાસ્થય સમસ્યા બની ગઈ છે.
  • ૧૯૯૯ માં માદક પદાર્થના ઇન્જેક્શન નો વાપર ૧૩૬ રાષ્ટ્રોમાં જોવામાં આવ્યો અને એચ.આય.વી અને એચ.આય.વી સંક્રમણ માદક પદાર્થ લેનારાઓમાં આમાંના ૧૧૪ રાષ્ટ્રોમાં કરતા વધારે જગ્યાએ જોવામાં આવ્યુ.
  • એક અનુમાનને આધારે દુનિયા ભરમા ૧૩.૨ કરોડ IDU ઉપસ્થિત છે અને વિકાસશીલ દેશોમાં ૧૦ લાખ કરતા વધુ છે.

ભારતમાં છે? હા

  • ભારતમાં માદક પદાર્થના વાપરમાં મોટો બદલાવ એ થયો કે ધુમ્રપાન અથવા ચેસ કરનારાઓ IDU તરફ વળ્યા.
  • હેરોઇન બ્રાઉન શ્યુગર (કાચુ હેરોઇન) અને ઔષધ જેમકે ફોર્ટવીન, ડેક્સ્ટ્રોપ્રોપોજેકસીફીન સામાન્ય પણે ભારતમાં ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે.
  • IDUs જનસંખ્યાના બધાજ વર્ગમાં જોવામા આવે છે.

નગરો: ઇન્જેક્શન દ્વારા માદક પદાર્થોનો પ્રયોગ કરનારાઓમાં એચ.આય.વીનુ સંક્રમણનું પ્રમાણ તેજીથી મહાનગરો જેવાકે ચેન્નઈ, મુંબઈ અને દિલ્લીમાં વધ્યુ છે. (નકશો, ૨૦૦૫, NACO ૨૦૦૫)

પુણે :NACO એ તાજેતરમાં પુણેમાં ઓરલ સબ્સિટ્યુટ કાર્યક્રમ અમલમાં આણ્યો છે, તે દર્શાવે છે કે પુણેમા IDUs છે. 

પૂર્વોત્તર ભારત : મણિપુર અને નાગાલેંડમા IDUs જનસંખ્યાના ૧.૯% - ૨.૭% છે. 

અન્ય :NACO નું રાષ્ટ્રિય સર્વેક્ષણ બનાવે છે કે IDUs હવે નાના શહેઅરો તથા ગ્રામીણ ભાગમાં ફેલાઇ રહ્યા છે.

IDUs અને એચ.આય.વી

દેશમા મોટા મતભેદ IDU સમુદાય એચ.આય.વીના દર વિશે જોવામાં આવે છે.

દેશના બાકીના ભાગમાં IDUs ની લગાતાર વૃદ્ધિથી એચ.આય.વી નો પ્રભાવ વધ્યાનું જોવામાં આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ગયા ચાર વર્ષોથી ધીમે ધીમે સોધુ થતુ દેખાવે છે પણ ઉત્તર પૂર્વીય રાજ્ય જેવાકે ઇમ્ફાલ, બિશનપુર અને ટુએનસાંગમાં દર હજુ ઊંચુ છે.

સાર્વજનિક સ્વાસ્થય કાળજી લેવારના મુજબ IDU ની આબાદી વાળા શહેરોમાં એચ.આય.વી નો પ્રસાર ૫% મહત્ત્વપૂર્ણ સાર કરતા ઉપર છે. (NACO 2004)

IDUs અને એચ.આય.વી

મણિપુર

  • ૧૯૮૦ના દાયકામાં મણિપુરમાં હેરોઇન અને એમફીટામાઇનનુ પુર આવ્યુ હતુ.
  • માદક દ્રવ્યો, સીમા પાર બર્માથી આવે છે જે એશિયામાં સૌથી મોટુ માદક દ્રવ્ય બનાવનાર રાષ્ટ્ર છે.
  • મણિપુરમાં માદક દ્રવ્યોની આસાનીથી ઉપલબ્ધતા, યુવાનો માટે અવસરોનો અભાવ, અને હંમેશા હિંસાત્મક વાતાવરણ તથા અનિશ્વતનાને લીધે માદક દ્રવ્યોના નશો કરનારાઓની જનસંખ્યા નિર્માણ થઈ.
  • વ્યસનીઓનો સોયનો સાર્વજનિક વપરાશ કરવાની પ્રવૃત્તિએ ભારતમાં એચ.આય.વી નુ પ્રમાણ વધારવામાં નેતૃત્વ કર્યુ છે.
  • મણિપુરમા માદક દ્રવ્યના વ્યસનીઓમા લગભગ ૧/૫ એચ.આય.વી+ છે.

લૈંગિક કાર્ય અને IDU

  • ૬૯ માદક દ્રવ્યો લેનાર મહિલાઓની મુલાકાત લેવામાં આવી.
  • ૩૮ મહિલાઓ ઇન્જેક્શન દ્વારા માદક દ્રવ્ય લેનાર હતિ (૫૫%)
  • ૮૦% પ્રતિવાદી અનિયમિત ભાગીદારો સાથે લૈંગિક સંબંધ બે ત્રિતીયાંશ લૈંગિક સંબંધ માદક દ્રવ્યના બદલામાં અથવા પૈસાના બદલામાં કરતા જણાયા.
  • એચ.આય.વી પ્રસારણ IDU માં ૫૭% થી.
  • દિલ્હી અને IDU
  • ચોકીદારની દેખરેખ હેઠણની માહીતી પ્રમાણે ૨૦૦૩માં ૭.૪% થી ૧૪.૪% એચ.આય.વીની વૃદ્ધિ દિલ્હીના IDU માં નોધવામાં આવી.
  • અહેવાલ મુજબ IDUs ગણના પાત્ર સંખ્યામા તિહાડ જેલ દિલ્હીમાં જોવામાં આવ્યા.

કોલક્ત્તા અને IDU

  • કોલક્ત્તામાં મોટી સંખ્યામા લોકો હેરોઇન ધુમ્રપાન કરતા હતા.
  • ભાવનિ વૃદ્ધિ અને અપુરતા હેરોઇન પુરવડાને લીધે ઘણા લોકો ઔષધીય ઇંન્જેકશન તરફ વળ્યા(૧૯૯૭ પાંડા et al)
  • એક સમુદાયી આધારીત હેવાલ મુજબ જાણવામાં આવ્યું કે માદક પદાર્થનો ઉપયોગ કરનારાઓમાં ૬૦% ઈન્જેક્શન દ્વારા લેનારા હતા.
  • રસ્તાપર રહેનારા IDUs માં ૮૦% લોકો સોયનો ઉપયોગ સાંજો (ભાગીદારીમાં) કરતા હતા.
  • ઇંન્જેકશનની જગ્યા સાફ ન રાખવાની કુટેવ ને લીધે, રસાયણ લાંબો સમય સિરીંજમાં રાખવાની કુટેવ અને લાંબો સમય સિરીંજ સાફ ન કરવાની આદત ને લીધે ઈન્જેક્શન લેનારાઓમાં ફોડલા (પરૂ) જોવામાં આવ્યા.
  • IDU ની વચ્ચે એચ.આય.વી પ્રસાર ૧% અને Hep B નો પ્રસાર ૧૮.૫%.
  • વેશ્યાઓની સાથે વેશ્યાલયોમાં સાતત્યથી કૉન્ડોમનો વપરાશ અસ્તિત્વહીન હતો. (પાંડા et al ૧૯૯૮)

ચેન્નઈમાં અને IDU

  • ૧૯૮૩ થી ચેન્નઈ હેરોઇનના ઉપયોગમાં વૃદ્ધિનો સામનો કરી રહયુ છે.
  • ૧૯૯૧ થી ઔષધિય ઇન્જેક્શનનો ઉપયોગ મક્કમ રીતે વધતો રહયો છે.
  • ૧૯૯૫ માં આસરે ૧૫,૦૦૦ IDUs ચેન્નઈમાં હતા.
  • IDUs માં એચ.આય.વીનું પ્રસારણ ૧૫ થી ૨૦% હતું.
  • બે - ત્રિતીયાંશ કરતા વધુ IDUs સાધન સામગ્રીનો સાંજો (ભાગીદારીમા) વપરાશનો દાવો કર્યો.
  • IDUs દ્વારા સહજ અને વેશ્યાઓ વચ્ચે યોન સંબંધોમાં નિરોધનો ઉપયોગ ખૂબજ થોડો થતો હતો.
  • ૨૦૦૦ માં જ્યારે એક દવાન નશો કરનારાઓમાં ૨૬% પહેલાથી જ એચ.આય.વી સંક્રમિત હતા. અને ૨૦૦૩ સુધી ઇન્જેક્શન દ્વારા નશો કરનારા એક ખતરનાક રીતે ૬૪% સંક્રમિત હતા

લિંગ પરિવર્તનાત્મક વર્તન ધરાવતિ વ્યક્તિ અને એચ.આય.વી

લૈંગિકતા અને જાતિ: પ્રત્યેક વ્યક્તિ લૈંગિક વર્તન એ તેના શરીર રચના પર અવલંબિત હોય છે. પ્રત્યેક વ્યક્તિની લૈંગિક ઓળખ એ તેના પરંપરાના વિચાર અનુસાર અથવા વર્તન અનુસાર નક્કી થાય છે.
લિંગ પરિવર્તનાત્મક વર્તન ઘસવનારી વ્યક્તિ એટલે શું? લિંગ પરિવર્તનાત્મક હોનારી વ્યક્તિ એટલે કે તે તેણી પોતાના શારિરીક લિંગ રચનાને અનુસરીને વર્તન કરે છે. આવુ વર્તન ઘરાવનાર વ્યક્તિ, પોતાને પુરૂષલિંગી, સ્ત્રીલિંગી અથવા તિસરા લિંગની ઓળખ આપતી હોય શકે છે. તે વ્યક્તિ ને જ લિંગના વર્તન ને અનુસાર વર્તે છે અથવા વિચાર કરતો હોય છે.

લિંગ પરિવર્તનાત્મક વર્તનનુ સ્પષ્ટીકરણ:

  • લિંગપરિવર્તન
  • વિષમલિંગી વ્યક્તિનો પોશાક કરનાર

મોટે ભાગે પુરૂષ જે વિરોધી- કામોતેજક દેખાડવા માટે સ્ત્રી પરિધાન કરે છે. વિષમલિંગી  બંને લિંગ કે જાતિના લક્ષણો અને ઇન્દ્રીયોવાળું ઉભયલિંગી અસ્પષ્ટ જનનેન્દ્રિયો સાથે જન્મ થયેલ મનુષ્ય. દા.ત. લિંગ અને અંડાશય સાથે જન્મ થયો. ટ્રાન્સ સેક્શ્યુઅલ: લિંગ પરિવર્તનાત્મક વ્યક્તિ ને તેમની શારિરીક રચનામા રહેલા લિંગ બાબત સમસ્યા ઉદભવે છે. તેઓને સતત એવો ભાસ થાય છે કે તેઓના ભુલથી ખોટા શરીરમાં જન્મ થયો છે. આવા લોકો વારંવાર લિંગ બદલ કરવાના પ્રયત્નશીલ હોય છે જેથી કરીને તેમને સ્વઈચ્છા અનુસાર શરીર સાથે જીવી શકાય. નિર્વાણ સમુદાયના વ્યક્તિ, એક અર્થમા આવા લોકોના ઉદાહરણ છે. આ સમુદાયના વ્યક્તિ ચિકિત્સા માર્ફત પોતાનુ લિંગ બદલ ઘડવામાં આવેલો હોય છે. ડ્રેગ ક્વીન- સાટલા કોઠીસના: આવા પ્રકાર પુરૂષો ઇતર પુરૂષો સાથે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે અથવા તેઓને આકર્ષિત કરવા માટે સ્ત્રીવેશ પરિધાન કરતા હોય છે.

લિંગ પરિવર્તનાત્મક વર્તન અને વૈશ્વિક આપેક્ષ સ્થિતી

પશ્ચિમી સમાજ : ઉદા. યુનાઇટેડ કિંગડમ યુ.એસ.એ  પશ્ચિમી સમાજમા બે લિંગ વર્ગ સ્ત્રી અને પુરૂષ અસ્તિત્વમાં છે. તેમ છતાં લિંગ પરિવર્તનાત્મક સમાજની કલ્પના ને વ્યાપક રૂપમાં સ્વિકારવામાં આવી છે. પશ્ચિમી જગતમાં ટ્રેન્સવેસ્ટાઇટસ ડ્રગ ક્વીન ટ્રાન્સસેક્યુઅલ અને હર્માફ્રેરોડાઇટીસ આ બધીજ શ્રેણી માન્યતા પ્રાપ્ત છે. તેમ છતા તેઓનો હંમેશા સ્વિકાર અથવા આદર થતો નથી.
ઓમાન - ઝેનિથ : ઝેનિથ આ વચ્ચેનો વર્ગ એતલે નહિ પુરૂષ કે સ્ત્રી એવુ માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મ મુજબ તેઓને પુરૂષોના સર્વ હક્ક આપવામાં આવે છે. તેમ છતા ઝેનિથ ને ત્રીજો પંથ માનવામાં આવે છે.
ભારત: કિન્નર /અલી : ભારતમાં કિન્નર /અલી એઓને તૃતીય પંથી માનવામા આવે છે તેઓને પુરૂષ અથવા સ્ત્રીમાં ગણતરી થતી નથી આ લોકો જન્મથી અને શરીર રચનાથી પુરૂષ હોય છે પણ તે ભુમિકા માત્ર સ્ત્રીઓની ભજવે છે. કિન્નરને કાંઇક પ્રદાન કરવામાં આવ્યા છે પણ તે ભારતીય કાયદામાં નહી.

કિન્નર  અને મુસ્લિમ ધર્મ: કિન્નર  આ પંથ ને મોટે ભાગે હિંન્દુ ધર્મમાંજ જોવામા આવે છે પણ ઇસ્લામ ધર્મમા પણ તેઓનું સ્થાન છે.  મોગલ સામ્રાજ્યમા સ્ત્રીઓનું રક્ષા કરવાનું કાર્ય તેઓ દ્વારા કરવામાં આવતુ. 

ઝિયા ઝેપરી જ્યારે  હૈદરાબાદ કાર્યરત હતા ત્યારે તેઓએ કેટલાક માન્યવર લોકોના ઘરમા કિન્નર ઓને સેવક તરીકે કાર્ય કરતા જોયા. 

આજના કાળમા ભારતમાના : તૃતીયપંથી જમાતના લોકો નીચે જણાવેલ ત્રણ માર્ગે આજિબિકા મેળવે છે.

૧) શુભપ્રસંગે આશિર્વાદ આપિને,

૨) ભીખ માંગી

૩) લૈંગિક વ્યવસાય

તૃતીયપંથી પરિવર્તનાત્મક વર્તન વાળી વ્યક્તિ માટે ભારતમા કાયદો કિન્નર ઓને થોડા હક્ક છે પણ તે ભારતના કાયદામા નહિ. કિન્નરને મતદાનનો, લગ્નનો અને તેઓના નામે સંપત્તિ લેવાનો અધિકાર છે. આરોગ્યસેવા, શિક્ષણ અને રોજગાર મેળવવો અશક્ય છે. ભારતીય કલમ ૩૭૭ મુજબ એવો કોઇપણ સંભોગ સ્ત્રી અને પુરૂષ વ્યતિરિક્ત હશે તો તે દંડનિય ગુનો કરશે. આ કાયદો ૧૮૬૦ મા અંગ્રેજો એ અમલતા આણ્યો હતો.

એક કિન્નર નો મનોગત : વિદ્યા : Vidya હું ૩૯ વર્ષની છુ અને મે હોટલ મેનેજમેન્ટ આ વિષયમા ઉચ્ચ મહાવિદ્યાલય માંથી શિક્ષણ લીધુ છે મને હૃદયના મૂળમાંથી જ સ્ત્રી થવાની ઇચ્છા હતી અને એટલેજ હું ૧૬ વર્ષની હતી ત્યારે એક સવારમા લિંગ પરિવર્તન માટે ગઈ.

હજી પણ હું ૬ થી ૭ કિન્નર ઓની સાથેજ રહુ છું તેઓ મારા શિષ્ય અથવા અનુયાયી છે અને હું તેઓની ગુરૂ છું હું શિક્ષિત છું પણ મારો સાથેના મોટા ભાગના લોકો અશિક્ષિત છે. સમાજના ૯૮% કિન્નર  અશિક્ષિત હોય છે અને તેઓને શું કરવું તે સમજાતુ નથી.

કાજોલ :હું ૨૧ વર્ષની છું અને ત્રણ વર્ષ પહેલા હિજડો બની અમો ભારતમાં ક્યાંય પણ સરળ રીતે લિંગ પરિવર્તન ચિકિત્સા કરી શકતા નથી તેની ઉપલબ્ધતા જ નથી માટે મે ખતનો કરાવ્યો. અમોને કિન્નર ઓને આજિવિકા માટે બે જ રસ્તા ઉપલબ્ધ હોય છે. ભીખ માગવી અથવા લૈંગિક વ્યવસાય કરવો. હું લૈંગિક વ્યવસાય કરૂ છું અને હું કઈ ખરાબ કાર્ય રહી છું એવુ મને લાગતુ નથી મને હંમેશા સ્ત્રી વેશ પરિધાન કરવો ગમે છે. હું એક અર્ધસરકારી સંસ્થામા કામ કરૂ છું જે હિજદાઓ માટે કામ કરે છે.

ફામિલા: હું એક સંસ્થાની સ્વંય સેવિકા છુ. આ સમુહ હિજદાઓ માટે ઉત્સવોનું આયોજન કરે છે. ગયા વર્ષે અમારા ઉત્સવમાં પોલીસોએ અમોને ખૂબજ ત્રાસ આપ્યો અમોને એમ લાગે છે કે આ ઉત્સવ અમો એ ઉજવવો જોઇએ.

જો હિજદાની ઉત્પત્તિ ખૂબજ પૂર્વી થઈ હશે તો પણ કાયદો ફક્ત સ્ત્રી અને પુરૂષ માટે છે. અમોને રેશન કાર્ડ, પાસપોર્ટ અથવા મતદાન કાર્ડ પણ મળતો નથી.

તૃતીય પંથી: ભેદભાવ : સરલા આ જગતમા કોઇપણ પ્રકારના ઓછપ સાથે જન્મવુ એટલે ભેદભાવ વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવો પડે. હું આવિ પરિસ્થિતીમા અશિક્ષિત મોટો થયો. શાળામા દાખલ કર્યો નહિ કારણ હું બીજા કરતા અલગ છું એમ લોકોનું માનવુ હતુ. મને વાંચવા લખવાનો શોખ હતો તો પણ મારે તેનાથી વંચિત રહેવુ પડ્યુ. મારી પાસે ઉદર નિર્વાહ નુ કોઇ સાધન ન હોય મારે નિર્જન સ્થળે ઉભા રહી પુરૂષોને બોલાવી તેઓનુ લૈંગિક સમાધાન કરવા લાગી સમાધાન થયા બાદ તેઓ જે આપના તેનાથી ઉદર નિર્વાહ કરવા લાગી હવે મારી ઉમર થઈ છે. મારૂ જીવન વધુ ખડતર બન્યુ છે. હવે હું અનધિકૃત કામ અથવા ભીખ માગવા શિવાય કાઈ કરી શકતી નથી.  હુ મનુષ્ય નથી કે? સ્ત્રી અને પુરૂષોનેજ ફક્ત મનુષ્ય તરીકે જીવવાનો હક્ક છે? આપણે માણસાઈ શા માટે ઘુમાવિસે છીએ?

સંધ્યા : ઉમર ૫૦ વર્ષ જન્મ સ્થળ કોલકત્તા : હું કોલકત્તામા મારા કુટુંબીશો સાથે રહુ છું. મારા કુટુંબ મા બે ભાઈ અને ત્રણ બહેનો છે. હું નાની હતી ત્યારે મને છોકરીઓનો વેશ પરિધાન કરવો, નાચવુ તથા સૌંદર્ય પ્રસાધનો વાપરવા ગમતા. જ્યારે મે નાટકોમાં કર્યુ ત્યારે મારી સ્ત્રી પાત્ર ભજવવા નિમણુંક થતી.

હું દિલ્લી આવ્યો તે પછી મારા પિતાનુ મૃત્યુ થયુ. ત્યારે હું કિન્નર ની ટોળીમા સામેલ થયો હું મારો પતિ (ગિરીયા) મારી મા અને બહેન એક સાથે રહેતા. ગયા ૧૫ વર્ષથી હું ગિરીયા સાથે જ રહુ છુ હું કિન્નર ના સમુહમા કામ કરૂ છું. મારો પતિની મુલાકાત પહેલા બે વાર લગ્ન થયા છે. મારી આવિ શારિરીક સ્થિતી આવી હોવાથી મારી પત્નીઓને ગર્ભ રહ્યો જ નહી. હિજડો હોવાથી લોકો એ મારેલ મહેણાઓને દુરલક્ષ કરવા રહ્યા. હું તેઓના શબ્દો પર ધ્યાન આપતી નથી.

મારી નાની મોટી સમસ્યાના નિરકારણ માટે હું સહારા ’ટ્રાન્સ જેન્ડર પ્રોજકટ’મા જાવ છું. દારૂ અને માદક પદાર્થના વ્યસની માટે સહારા કામ કરતુ હોય મે ત્યાં મારા દારૂના વ્યસન પર ઉપચાર લીધો. ત્યાં મારા માટે એક સલાહકાર નિમવામાં આવ્યો જેણે મને સુરક્ષિત સંભોગ વિશેની જાણકારી આપી. મારા વર્તન ને લીધે મને એચ.આય.વી હોવાની શંકા છે. સુધી મે તપાસ કરાવી નથી મારા મનની તૈયારી થયા પછી સહારા મારી તપાસ કરશે.

ચેન્નઈમાં ના તૃતીય પંથી

  • ચેન્નઈમાં દેહ વિક્રીનો ધંધો ખૂબ ચાલે છે.
  • ચેન્નઈ શહેરમાં ૩૦૦ ની આજુબાજુમા કિન્નર ઓ (અલી) દેહ વિક્રીનો ધંધો કરે છે અને તેઓનુ જીવન તેની પર જ અવલંબી છે, સ્ત્રીઓની સાથે સંબંધ રાખનારા જ લોકો તેઓની પાસે આવે છે.
  • ગુદા મૈથુન તથા મુખ મૈથુન માટે તેઓ વારંવાર આવે છે.
  • આ બધાજ અલી તેમની જમાતના સભ્યો છે.
  • બધાજ અલી તામિલનાડુમા જગ્યા બદલતા રહે છે. તેઓ ચેન્નઈ, બંગ્લોર, પુણે અને મુંબઈ પણ જાય છે.

મુંબઈના તૃતીય પંથી

હમસફર ટ્રસ્ટ પુરૂષ વેશ્યાપર સંશોધન કરે છે.

  • હમસફરે આયોજીત કરેલ શિબીરમાં ૭૬ લોકો ઉપસ્થિત હતી તેમા ૨૪ પુરૂષ અને ૫૨ કિન્નર ઓ હતા.
  • ૫૨ કિન્નર ઓમાં ૪૦% લોકો ને એચ.આય.વી સંક્રમિત હતા.
  • ૩૦% કિન્નર ઓમા લૈંગિક રોગ એસ.ટી.આયથી પ્રભાવિત હતા.
  • તૃતીય પંથી (ટ્રાન્સ જેન્ડર) વેશ્યા વ્યવસાયકોની એચ.આય.વીની સ્થિતી તૃતીયા પંથી અને એચ.આય.વી ઓછા દેખાતા, સ્વાસ્થય દેખરેખ સુવિધા માટે પ[અહોંચ નહી, શિક્ષણ અને વિકાસ નીકમી, વ્યક્તિગત હક્ક વિશેની માહિતી ન હોવાને લીધે અને જોખમી જીવનશૈલી આ કારણો ને લીધે કિન્નર  સમાજ દુર્લક્ષિત થયો છે. આ લોકોને એચ.આય.વીનું જોખમ ખુબ જ રહેલુ છે.

ભારતમાંના તૃતીય પંથી અને એચ.આય.વી : બાળકના જન્મ અને લગ્ન સમયે પરંપરા અનુસાર કિન્નર ઓ કામ કરે જ છે પણ જીવન નિર્વાહ માટે તેઓએ દેહ વિક્રી કરવીજ પડે છે. અસુરક્ષિત લૈંગિક સંબંધો કરવાથી તેઓમા એચ.આય.વી નું જોખમ ખુબજ રહેલુ છે. કૉન્ડમનો વાપર ન કરવાને કારણે તેઓમા એચ.આય.વી સંક્રમણ થઈ શકે છે. અસુરક્ષિત લૈંગિક સંબંધ ને લીધે ૩૩% હિજદાઓમાં એચ.આય.વી નુ સંક્રમણ જોવા મળ્યુ છે.

માનવીય હક્ક

  • બધાજ મનુષ્યની બાયકાત સ્વતંત્રતા અને અધિકારો સમાન છે." - કલમ ૧ UNUDHR
  • કાયદાની દૃષ્ટીમા દરેક વ્યક્તિ ને દરેક જગ્યાએ ઓળખ આપવાનો અધિકાર છે.
  • દરેક મનુષ્યને જીવનના અંતર્ગત અધિકાર છે. અધિકાર કાયદાથી સુરક્ષિત કરવા જોઇએ, કોઇપણ વ્યક્તિ તે\તેણીના જીવનને સ્વચ્છદી રીતે નિરાશ કરી શકે નહી.
  • નાગરિક અને રાજનીતી ના અધિકારોનું રાષ્ટ્રીય સંમ્મેલન : કલમ ૬
  • દરેક વ્યક્તિ કાયદાની સામે સમાન ચે અને કોઇ પણ ભેદભાવ વિના કાયદામાં સમાન સંરક્ષણ માટે હકદાર છે. કલમ ૬ UNUDHR
  • કિન્નર ઓને ભારતીય કાયદામાં માન્યતા નથી માટે વારંવાર અનેક અધિકારોનુ ઉલ્લંઘન થાય છે.

તૃતીય પંથીઓના અધિકાર

તૃતીય પંથી વસ્તુ કે પદાર્થ નથી. સંપત્તી અથવા રમક્ડા નથી, અમો હૃદય અને ભાવનાઓ સાથેના મનુષ્ય છીએ અમારો અધિકારોની સાથે આદર કરવો જોઇએ.
અધિકારો વિશે વિધેયક મા સુચવ્યુ - ભવિષ્યમા આશા બીજી વ્યક્તિ જેવો મનુષ્ય રૂપી વ્યવહાર કરવાના અધિકાર. યોગ્યરીતે અને અથાયપુર્ણ વ્યવહાર, કરૂણા, અન્યાયી વ્યવહારથી મુક્ત, ક્રુરતા અને ભેદભાવ કારનુ વર્તન બધાજ સરકારી, ખાનગી અને બીજી અન્ય સંસ્થાઓમાં શોષણ ન કરવાના અધિકાર. યોગ્ય હાસિયામાં આ પ્રકારનું ઉચિત પ્રતિનિધિત્વ બધાજ સરકારી કાર્યસાધક અને બીજા બધાજ ગટ અને સ્થાનિક, આંતરરાષ્ટ્રિય સંસ્થાના સમુહોએ અમારા માટે સમય ફળવવો એ યોગ્ય છે.
તૃતીયપંથીઓને રોજગાર યોજનામાં સમાન હક્ક અને અવસર આપવામાં આવ્યા. હક્ક બધાજ સમાજીક, આર્થિક, રાજનીતિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓ, કાર્યક્રમો અને સેવાઓ જે સીધી રીતે અમોને સંબંધિત અસર કરે છે.કુટુંબ તથા ઘર બનાવવા પુર્વગ્રહ તથા પક્ષપાત વિનાના હોવા જોઇએ. હક્કો સરકારી અને અન્ય સંસ્થાઓની વિરૂદ્ધ, ઘરપકડ અથવા મૃત્યુના કર વિના પોતાની ફરીયાદોનું નિરાકરણ કરવા અને અમારા નુકશાનની ભરપાઈ કરવા સંગઠનાની સ્થાપના હક્કો.. હક્ક આરોગ્ય ને લાગતી જરૂરી મદદ લૈંગિકતા અને પ્રજન્ન વિશે યોગ્ય અને ઉચ્ચ કક્ષાની માહિતી પ્રાપ્ત થઈ .હક્ક અમોને ભેદભાવ, બળાત્કાર, હિંસા અને કગાઇ વિના મુક્ત પણે પ્રજનન અને શારિરીક સ્વાયત્તા માટેના.

લડાઇમાં જોડાવ

તૃતીય પંથી સોથે કામ કરનારી સંસ્થા:  સહારા www.saharahouse.org એ જે લોકો વ્યસન અને એચ.આય.વી/એડ્સ જોવી પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે તેઓને સમર્થ બનાવવાનું કાર્ય કરે છે. સહારા પુરૂષો, સ્ત્રીઓ, બાળકો અને તૃતીય પંથી જેવા સમુદાય માટે યોજનાઓ ચલાવી રહયાઅ છે. સહારા દિલ્લી, મુંબઈ, પુણે, હૈદરાબાદ અને મણિપુરમાં કામ કરે છે અને દરવર્ષે તેઓ ૩૦,૦૦૦ લોકોને સેવા આપે છે.

એસિયા પેસિફીક નેટવર્ક એ વેશ્યાઓ માટે છે. જે તેઓને સુરક્ષિત કરે છે. અને તૃતીય પંથી સમુહના અધિકારોને એશિયામાં પ્રોત્સાહીત કરે છે www.apnsw.org.

હમસફર ટ્રસ્ટ ૧૯૯૪ થી MSM અને TG સમુહને સેવા આપે છે. www.humsafar.org હમસફરનું ધ્યેય વાકય લૈગિંક અલ્પસંખ્યકોને અધિકારો અને સ્વાસ્થય વિશે પ્રોત્સાહીત કરવા તથા કામુકતા તર્ક સંગત દૃષ્ટીકોણ ને બઢાવો આપવો". મુંબઈમાં કામ કરે છે.

એમ એસ એમ અને એચ.આય.વી.

એમ એસ એમ ? એમ એસ એમ નો અર્થ શું?

બે પુરૂષોની વચ્ચે લૈંગિક સંબંધ રાખે તે. થોડા, પણ બધાજ એમ એસ એમ ને સમલૈંગિક ના રૂપમાં ઓલખી શકાતા નથી.સમુદાયનો વર્તનના આધાર ને બદલે વર્ણન કરી ઓળખવાની એક રીત છે.

એમ એસ એમ અને એચ.આય.વી.: મોટાઅ ભાગે આવા શબ્દોનો ઉપયોગ પરસ્પર કરવામાં આવે છે.

શા માટે એમ એસ એમ અને એચ.આય.વી વિશે વાત કરવી? સમલૈંગિક અધિકાર આંદોલન એ ઈતિહાસિક

અથડામણ ..

એચ.આય.વી વિશાણું માંથી સ્વતંત્ર થવું.

ઉત્તેજીત કરવા માટે:બન્ને સાધારણ રીતે એમ એસ એમ લોકોમાં લાંછન લગાડવાના કાર્યને ઓછુ કરવા માટે ગતિશીલ કરે છે.

એચ.આય.વી સંક્રમક રોગચાળાના પ્રારંભિક વર્ષોમાં વિશ્વના:એચ.આય.વી ને સમુદાયમા મર્યાદા વિના લૈંગિકતાથી ઉત્પન્ન થયુ એમ જોવાતુ. યુ એસના રોગ નિયંત્રણ કેંદ્ર એ એવી ઘોષણા કરી કે એચ.આય.વીનો ખતરો મહિલાઓ તથા વિષમ લૈંગિક પુરૂષોને નથી.ઘણા ધાર્મિક રૂઠી ચુસ્તોનું એવું માનવું હતુ કે એમ એસ એમના અનૈતિક વ્યવહારને દંડીત કરવા માટે એચ.આય.વી ની સજા કરી છે.

એચ.આય.વી માટે કહેવાનુ:અહિં સુધી ચિકીત્સક અધિકારી અને વૈજ્ઞાનિકો દ્વારા સમલૈંગિક પ્લેગ, સમલૈંગિક કેન્સર, સમલૈંગિક રોગ પ્રતિકારક સંબંધિત (Grid), સમલૈંગિક સમજોતા લક્ષણ જેમ ૧૯૮૦ માં પ્રગતી થઈ.

વિજ્ઞાનીક જ્ઞાન વધ્યું થયુ. વૈદ્યકીય સંશોધનથી જણાયુ કે એક વિષાણુ એચ.આય.વી નું કારણ બને છે.

એચ.આય.વી સંક્રમણ માટે બીજા જોખમી સમુહમાં IV માદક પદાર્થ વાપરનાર અને વેશ્યા વ્યવસાયિકો ઉપર આવી રહ્યા છે, પણ ઇન્દ્રિયનુ ભાન રાખનારા ઓછુ જોખમ લેનારાઓનો સમુહ પણ સમાજમાં છે. પણ કલંક, ભય અને ભેદભાવની વચ્ચે એમ એસ એમ રહે છે.

૧૯૮૦ના દશકમા એચ.આય.વી ઇતિહાસિક સંદર્ભમા ઉભરીને આવ્યુ.

૨૦ મી સદીમા જગને જાગીને જોયું કે સમલૈંગિક પુરૂષો અને મહિલાઓના અધિકારો ને વિશ્વસ્તરે ઓળખવાની શરૂઆત થઈ છે. ઘણા રાષ્ટ્રોમાં સમલૈંગિક વર્તનને અપરાધી તરીકે ગણવામાં આવે છે. પણ જેમ ૨૦ મી સદીમા પ્રગતી થઈ સમલૈંગિકતાને દૃઢપણે જગતભરમા ઘુનેગાર તરીકે લેખતા નથી- ગ્રીસ, બ્રિટેન, ઇઝરાયલ, ચાડ વગેરે રાષ્ટ્રોમાં.

સ્ટોનવાલ તોફાનો: ૧૯૬૯ મા પોલિસે ગૈરપાયદે રિતે સ્ટોનવલિમા, ન્યુયાર્ક શહેરના જાણિના સમલૈંગિક પ્રતિષ્ઠાન પર છાપા માર્યા અમેરિકા સમલૈંગિકના અધિકારોની લડાઈ ઝબકારાની શરૂઆત થઈ.

સમુહને ગતિશીલ બનાવ્યું : કલંક વિશે લડવું અને આધાર આપવો: આધુનિક સમલૈંગિક અધિકાર આંદોલન અધિકાર આંદોલનનો ઝબકાર ૧૯૬૦ મા અને ૧૯૭૦ મા ફળદ્રુપ જમીન તૈયાર કરવામાં આવી, એચ.આય.વી. ચળવળને ગતિશીલ કરવા ૧૯૮૦મા સંગઠનની રચના કલંક વિશે લડવા અને એચ.આય.વી સંક્રમિક લોકોને આધાર આપવા માટે કરવામાં આવી.

  • ન્યુયાર્ક શહેરમાં સમલૈંગિક પુરૂષોને સ્વાસ્થય સંકટ
  • સેન ફ્રાન્સિસ્કો એડ્સ ફાઉંડેશન
  • જે એક નાના સ્થાનિય સમૂહના રૂપે શરૂ થઈ અને એક જાગતિક એચ.આય.વી/ એડ્સ ઉત્સાહપૂર્વક કામ કરનાર જાળ તૈયાર થઈ.

પણ હજુ  થોડુ કામ કરવાની જરૂર છે.સમલૈંગિક વર્તન હજુ પણ ઘણા દેશો તથા પ્રાંતમાં ગેરકાનુની ગણાતુ હોય એચ.આય.વી સંક્રમણ દર ત્વરિત તૈયાર થાય છે.વધુ કરીને ઉત્તર અને પૂર્વ અફ્રીકામાં  મધ્યપૂર્વ અને ભારતમાં અક્રિકા અને મધ્યપૂર્વમાં, સજા કારાવાસથી મૃત્યુ સુધી થાય છે.

ભારતમાં અને એમએસએમ નુ અપરાધીકરણ:ભારતિય દંડ સંહિતાની ધારા ૩૭૭ મુજબ કોઇપણ પુરૂષ, સ્ત્રી અથવા પ્રાણી સાથે પ્રકૃતિના નિયમ વિરોધ જઈ જાતિય સંભોગ કરે તો તે પ્રતિબંધક છે.

જેની સ્વતંત્ર રીતે કેવી  વ્યાખ્યા કરવામાં આવે છે કે જો વિષમલિંગી જોડી ગુદા અથવા શરૂઆતમા સમલૈંગિક સ્ત્રી અને પુરૂષોને કાયદેસર કરવા માટે ત્રાસ આપવામાં આવતો.

ભારતમા એમએસએમ ના જીવન પર સમલિંગી વર્તનનો અપરાધીકરણનો પ્રભાવ છે.

મોટે ભાગે એવુ માનવામાં આવે છે કે ધારા ૩૭૭ નું પાલન હવે થતુ નથી પણ હકીકતમાં તે પહેલેથી જ ગુનારહિત છે.

તેમ છતાં, સહેવાલો છે કે સમલૈંગિક સમુદાયમા એચ.આય.વી નું રોકથામ કરનાર કાર્યકર્તાઓને અને MSM ને આ કાયદો કાયદેસર રિતે ત્રાસ પહોંચાડે છે.

લખનૌ ૪- શું તેઓ અમારી પથ્થરની દિવાલ બનશે?

૨૦૦૧માં લખનૌ અને ઉત્તર પ્રદેશમાં બે સ્વંયસેવક્ના જે MSM અને એચ.આય.વી મા કાર્ય કરે છે. ત્યાં પોલીસ અધિકારીઓ એ છતામારી ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતિ.

તેઓના વકિલના કહ્યા પ્રમાણે ચારો પર ૩૭૭ ની કલમ ને આવરી લેનાર ઘણા બધા ગુનેગારી કૃત્યો કરવાના આરોપ લગાણ્યા, તેઓને વારંવાર મારવામા આવ્યા, ગંદુ પાણી પિવા માટે આપ્યુ તથા ખાવાનુ આપ્યુ નહિ. પોલીસના વરિષ્ઠ અધિકારી શ્રી. બી.બી બક્શી એ સાર્વજનિક રૂપે કહ્યુ કે તો એવુ ઇ રહે છે કે સમલૈંગિકતા જે ભારતીય સંસ્કૃતીની વિરૂદ્ધ છે, તેને જડમૂળથી નાબૂદ કરશે.

લખનૌના ચાર પ્રકરણોનો પ્રભાવ: ચારમાંથી ત્રણ ગિરફ્તાર લોકોને સંતે ૪૫ દિવસ પછી જેલમાંથી છોડવામાં આવ્યા અને ચોથાને જમીન વગર ૭ મહિના સુધી રોકી રાખવામાં આવ્યા. આ ઘટનાથી સમલૈંગિક પુરૂષો અને સ્ત્રીઓના મુદ્રાઓને ભારતમા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકોનું ધ્યાન દોર્યુ; ખાસ કરીને ૩૭૭ કલમનો ઉપયોગ ગેરકાયદેસર રીતે MSMની વચ્ચે એચ.આય.વી અને સ્વાસ્થય ક્ષેત્રમાં કામ કરનાર આઉટ રીચ કાર્યકરો ને હેરાન કરવામાં થયો.

માનવ અધિકાર સમુદાયની પ્રતિક્રિયા: ગેરસરકારી સંગઠના મારફત એચ.આય.વી/ એડ્સનું પ્રસાર રોકવાનું મહત્ત્વનું કાર્ય કરનાર આઉટરીચ કાર્યકર્તાઓને હેરાન કરવામાં ૩૭૭ કલમનો દુર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રિય એડ્સ પરિષદના અધ્યક્ષે પોતાની ક્ષમતામા કાર્ય કરવાની જરૂર છે. કલમ ૩૭૭ એ ફક્ત મૂલભૂત ગોપનિયતા ને માટે માનવ અધિકાર ૩ ઉલ્લંઘન કરે છે, જેમ છે તે રીતે સ્વતંત્રતા વ્યક્ત કરવામાં મર્યાદા આપે છે- સમુહ જેને એચ.આય.વી/એડ્સ નું જોખમ વધુ છે તેઓ સાથે- આ પણ એક સાર્વજનિક સ્વાસ્થય માટે જોખમ ભર્યું છે.આ કમનસિબ ઘટના તીવ્ર છે અને તત્કાલ આપણી સરકાર પર રદ્દ કરવા માટે ખાતરી કરાવિ જરૂરી. માનવ અધિકારીઓએ લખનૌના ચાર લોકોની ઘટના વિશે અહેવાલ દ્વારા પ્રધાનમંત્રી મનમોહનસિંહ ને પત્ર ધ્યાન આપવા જણાવ્યું.

તો ફરી પાછું શા માટે MSM અને એચ.આય.વી? સામાજીક અને ઐતિહાસિક સંદર્ભતા MSM સમુદાયમાં એચ.આય.વી/એડ્સ ની સામેની બડાઇ ભારતમાં અને જાગતિક એમ બંજો સ્તર પર સમજવતિ જરૂર છે. અને કલંક, ભેદભાવ તથા સિમાંતર ના પડ નીચે છુપાવવું નહિ.

એક મોંટુ ચિત્ર - MSM અને એચ.આય.વી/એડ્સ દુનિયાભરમા મોટે ભાગે દુનિયાભરમા એચ.આય.વી સંક્રમણ વિજાતિય લૈંગિક (પુરૂષ સ્ત્રી) યૌન સંબંધો ના માધ્યમથી પ્રાપ્ત થાય છે.

તેમ છતા થોડી ઘણી જગ્યાએ જેમકે કેનેડા, US, UK ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એચ.આય.વી નવા સંક્રમણની ગણના MSM સમુદાયમાં બહુમતિમાં જોવામાં આવે છે.

લેટીન અમે રોકામાં MSM સમુદાયમાં ૨૫% નવા એચ.આય.વી સંક્રમણ થયા નુ અનુમાન છે.

૨૮% એચ.આય.વી સંક્રમિત બેંન્કોકના લોકોમા, થાઇલેન્ડનુ માનવું છે કે તે MSM માં છે, અને એચ.આય.વી પ્રસાર સેનેગલ (પ.આફ્રિકા) ની તુલનામાં ૨૨% છે.

MSM લોકોમાં એચ.આય.વી સંક્રમણનું વિશ્વવ્યાપી અંદાજ કાઢવો મુશ્કેલ છે કારણ કે અહિં સમલૈંગિક વર્તન ને લાંછન ના રૂપે જોવામાં આપતુ હોય ઘણી સંસ્કૃતિમાં તેઓ છુપાતા રહે છે.

MSM અને એચ.આય.વી/એડ્સ ભારતમાં આંકડા સાથે માહિતી

૬.૪% એચ.આય.વી નો પ્રસાર MSM દિલ્લીમાં (૨૦૦૬). (૨૦૦૮ વૈશ્વિક એડ્સ બીમારી પર UNAIDS નો રિપોર્ટ)૨૫% એચ.આય.વી નો પ્રસાર શહેરી ક્ષેત્રોમાં WHO દ્વારા કડક દેખરેખ હેઠલ સંકિત કરવામાં આવ્યું (૨૦૦૪).મોટા ભાગના શહેરી ક્ષેત્રોની બહારના ભાગમાં MSM માં ૫.૭% પ્રસાર (૨૦૦૫) (એચ.આય.વી અને એડ્સ મહામારી પર જાગતિક સ્વાસ્થય સંગઠના એ સત્યના આધારે રજુ.)

MSM અને એચ.આય.વીના જોખમની વાસ્તવિકતા: MSMને એચ.આય.વી સંક્રમણનુ જોખમ નથી કારણ કે

  • સમલૈંગિકતા અનૈતિક છે.
  • બધાજ સમલૈંગિક પુરૂષો અવ્યવસ્થિત (અવિચારી પણુ).
  • એચ.આય.વી એ પરમેશ્વર નો શાપ છે.

પણ MSM ને જોખમ છે કારણ કે  મોટી સંખ્યામા ગુદા દ્વારા લૈંગિક સંબંધમા સંચારણનુ જોખમ રહે છે. ઇતિહાસ કંડોમનો વાપર આદર્શ નથી બનાવ્યો (ગર્ભધારણના જોખમ માટે સુરક્ષિત)

MSM માં માદક પદાર્થ/ દારૂનો વાપર વધ્યો. પહેલેથી ચાલ્યા આવતું કલંક અને ભેદભાવના વર્તનને લીધે છુપિ રીતે કાર્ય કરવુ.

શું ભારત MSM ની જરૂરિયાતો વિશે જાગૃત થશે? : હા પણ ધીમે. ભારતમાં પહેલીવાર રાષ્ટ્રવ્યાપિ ’સમલૈંગિક ગર્વ’ કાર્યક્રમનું દિલ્લી, બેંગલોર અને કોળકત્તામાં આયોજન કરી ઉજવણી કરવામાં આવી.

ધારા ૩૭૭ ની વિરૂદ્ધ લડાઈ: નાઝ ફાઉન્ડેશન, વકિલોએ સમુહમા ધારા ૩૭૭ ની વિરૂદ્ધ આ ભેદભાવ માટે કાયદો બનાવવા વકિલાત શરૂ કરી.

૨૦૦૮ મા મેક્સિકોમાં એડ્સ પરિષદ નું આયોજન કરવામાં આપ્યુ ત્યારે ભારતના સ્વાસ્થય મંત્રી શ્રી સંબુયની રામદોસે જાહેરમા ધારા ૩૭૭ રદ્દ કરવા બાબત મંતવ્ય આપ્યુ હતુ. ધારા ૩૭૭ ની વિરૂદ્ધ કેસ અદાલતની સામે ફરીથી ૧૮ સપ્ટેંબર ૨૦૦૮ માં મુકવામાં આવશે.

ભારતમાં એનજીઓ અને બીજા ગ્રુપ એમ એસ એમ મુદ્દા પર કામ કરે છે

  • હમસફર ટ્રસ્ટ (મુંબઈ) - www.humsafar.org
  • નાઝ ફાઉન્ડેશન (દિલ્લી)- www.nazindia.org
  • સમાપથિક ટ્રસ્ટ (પુણે)- www.geocities.com/samapathik_pune/
  • ઉડાન ટ્રસ્ટ (પુણે અને મહારાષ્ટ્ર) - www.udaantrust.org
  • સ્વભાવ ટ્રસ્ટ (બેંગ્લોર)- http://members.tripod.com/swabhava_trust/
  • India Network for Sexual Minorities www.infosem.org

વેબસાઈટ/સંસાધન

  1. સમલૈંગિક સ્ત્રી વ પુરૂષના માનવાધિકારાનું આંતરરાષ્ટ્રીય સમાગમ - www.iglhrc.org
  2. માનવધિકાર દેખરેખ - www.hrw.org
  3. એવર્ટ - www.avert.org/msm
  4. વૈશ્ચિક એડ્સની વ્યાપકતાનો UNAIDS નો અહેવાલ - www.unaids.org
  5. જાગતિક આરોગ્ય સંગઠન નો ૨૦૦૮ નો એચ.આય.વી/એડ્સ ના વ્યાપકતાની વિજ્ઞાન આધારીત તથ્યનો તકતો. - www.who.int/hiv/countries

ભારત અને પુનામાં એચ.આય.વી અને પરિક્ષણની વધુ માહીતી માટે: www.wakeuppune.ઓર્ગ

સ્ત્રોત:આરોગ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate