অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રાથમિક સારવાર

પ્રાથમિક સારવાર

  1. પહેલો ઉપચાર
  2. કરડવા
    1. પ્રાણીનુ અથવા મનુષ્યનુ કરડવુ
    2. જીવાણુનુ કરડવુ.
  3. કરડવા - શું કાળા વિધુર કરોળિયાનો ડંખ ગંભીર ઇજા પહોચાડે છે ?
    1. સાપના ડંખો
  4. દાજવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા
  5. શ્વાસ રૂંધાવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા
  6. હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત થવા માટે પહેલો ઉપચાર
  7. આકડી અથવા વાઈ ઉપર પહેલો ઉપચાર
  8. ડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા
  9. વીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચાર
  10. વિદેશી અવયવો માટે પહેલો ઉપચાર
  11. અસ્થિભંગ, સાંધામાંથી ઉતરવુ અને મચકોડાઈ જવા ઉપર પહેલો ઉપચાર
  12. લોહી પડતુ રોકવા માટે પ્રાથમિક ઉપચાર
  13. ગરમીનો મારો લાગવો અને થકાવા ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા
  14. ચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર પ્રાથમિક ઉપચાર
  15. ઝેર માટે પ્રાથમિક ઉપચાર
  16. ખોરાકમાં ઝેર
  17. રોકથામ અને નિયંત્રણ
  18. પરિવર્તન કરતુ નિદાન
  19. કિરણોત્સર્ગની સામે ખુલ્લુ મુકવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા
  20. ગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર

પહેલો ઉપચાર

પહેલા ઉપચાર વિષે માહિતી રાખવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. આ એક માણસના દર્દમાં અથવા ઈજામાં બીજા માણસને સહારો આપવાની મદદવૃત્તિ છે. પહેલા ઉપચારનુ મહત્વ દરેક દિવસે વધતુ જાય છે. પહેલો ઉપચાર એવા લોકોને આપવામાં આવે છે જેનો અકસ્માત થયો છે અથવા તે અચાનક બિમાર પડી ગયો છે અને તેને તરતજ વૈદ્યકીય મદદ નથી મળી.

પહેલા ઉપચારનુ મુખ્ય ધ્યેય છે

  • જીવન બચાવવુ.
  • જલ્દીથી રોગમાંથી છુટકારો મેળવવા પ્રોત્સાહીત કરવુ.
  • દરદીની પરિસ્થિતીની ગંભીરતા રોકવા માટે.

બચાવવાવાળાની વિશેષતાના નિમ્નલિખિત પ્રકારો છે

  • તેણે સમયસર દરદીની પાસે જઈને તેને બચાવવો.
  • તેણે પોતે શાંત રહેવુ અને સંભાળીને ઝડપથી પ્રક્રિયા કરવી.
  • ઈજા વિષે અને તેના સ્વરૂપ વિષે જાણકારી હોવી જોઇ.
  • પહેલા ઉપચારની માત્રાનો કેવી રીતે ઉપયોગ કરવો અને યોગ્ય સારવાર આપવી.
  • દરદીને નજીકની ઇસ્પિતાલમાં લઈ જવો અને યોગ્ય ડૉકટરને બતાવવો.

કરડવા

પ્રાણીનુ અથવા મનુષ્યનુ કરડવુ


પ્રાણીના અથવા મનુષ્યના કરડવા ઉપર પ્રાથમિક ઉપચાર.

આ ઇજાઓ સાધારણપણે ભોંકાઈથી થતો જખમ, આડીઅવળી રીતે ચામડી ફાટવી અથવા ઉઝરડાથી થતો હોય છે. તે સંપુર્ણપણે નિમ્નલિખિત રીતે તેની સારવાર ઝડપથી કરવી જોઇએ. જખમને ઘસીને પાણીથી સાફ કરવો જોઇએ અને પાંચ થી ૧૦ મિનિટ સુધી દુધિયા સાબુથી સાફ કરવો જોઇએ. જંતુરહિત પાટો બાંધવો અથવા જો તે તરત જ ન મળતો હોય તો એક સાફ રુમાલમાં બાંધવો જોઇએ. ચામડી જો પ્રાણીના કરડવાથી ફાટી ગઈ હોય તો તરત જ ચિકીસ્તકની સારવાર લેવી જોઇએ. આ રીતે તે કદાચ tetanus antitoxin અને જીવાણુનાશક અને anti rabies નુ ઇંજેકશન આપવાનો સંકેત આપશે


માણસનુ કરડવુ એ શું વિશેષરૂપમાં હાનિકારક છે ?
હા, કારણકે જીવાણુ માણસના મોઢામાં ઘણીવાર ગંભીર ચેપ પેદા કરે છે, અને ઘણીવાર ગંભીર પેદા કરે છે, અને ઘણીવાર તે પશુઓના કરડવા કરતા વધારે જોખમકારક હોય છે.

શું જંતુનાશક દવાઓ જેવી કે iodine પ્રાણી અથવા મનુષ્યના કરડવા ઉપર પહેલો ઉપચાર તરીકે વાપરી શકાય છે ?
ના, કડક જંતુનાશક દવાઓ કદાચ આગળ વધીને કોશમંડળને નુકશાન પહોચાડશે અને તે વાપરવા ન જોઇએ.

કરડેલો ભાગો હંમેશા ચિકિત્સક દ્વારા ટાકા (સીવેલો) મારેલા હોય છે?
ના, કેટલાક કિસ્સાઓમાં ચેપ લાવવાના ડરને લીધે આવા જખમો ઉઘાડા રાખવામાં આવે છે અને તેને સુકાઈ દેવામાં આવે છે અને કેટલાક દિવસો પછી સાંધવામાં આવે છે. મોઢાના જખમો સાધારણપણે સાફ કર્યા પછી સાંધવામાં આવે છે.

જીવાણુનુ કરડવુ.

જીવાણુ જેવા કે ચાંચડ, રેતીના જીવાણુ, મચ્છર, ભમરી, મોટા ડંખ મારતી ભમરી, મધુમાખી અથવા ચાંચડ કરડવા વધારે જોખમકારક છે ?
જો કોઇને આ જીવાણુ કરડવાથી allergy થતી હોય તો આવુ કરડવુ ઘણુ ગંભીર હોય છે અને તેને તરત જ antivenin આપીને તેની સારવાર કરવી જોઇએ.

આ જીવાણુના કરડવા ઉપર ક્યા પહેલા ઉપચારની ચિકિત્સાની જરૂર છે ?

જો ડંખ કોઇ જગ્યામાં થયો છે તો ધીમેથી તેને બહાર કાઢો. આ મહત્વનુ છે કે જીવાણુને દુર કરતા તમારો ડંખ ટુટી ન જાય. જો વ્યક્તિને ખબર હોય કે વિશેષ પ્રકારના કરડવાથી તેને કઈ allergy થશે અને તેને બહુ સખત રીતે ડંખ માર્યો છે તો તેણે ડંખ ઉપર રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધનને મુકવુ જોઇએ કે જેથી ઝેરનુ શોષણ ધીમુ થતુ જાય. એ મહત્વનુ છે કે આ સાધનને એક સમયે ૨૦ મિનિટથી વધારે વાર ન રાખવુ જોઇએ.

૧૦ મિનિટ માટે તેને છોડો અને ફરીથી લગાડો. જો વધારે સુજન હોય તો વૈદ્યકીય સલાહ લેવી જરૂરી છે. ચિકિત્સક એક વિરોધી એલરજીની દવા આપશે અથવા કરડવાની અસરને પ્રતિક્રિયા કરવા બીજ પરીમાણો લેશે. વિરોધી veteract ના અર્ક જે જીવાણુના કરડવાથી થતી તીવ્ર allergy થતી હોય તેમના માટે ઘણી ઈસ્પિતાલમાં મળે છે. એ મહત્વનુ છે કે કરડવા ઉપર ખંજોળવુ નહી કારણકે આ તમને બીજા પ્રકારનો ચેપ લગાડશે અને તેને લીધે વધારે પ્રમાણમાં ઝેરનુ શોષણ થશે.

કરડવા - શું કાળા વિધુર કરોળિયાનો ડંખ ગંભીર ઇજા પહોચાડે છે ?

શું કાળા વિધુર કરોળિયાનો ડંખ ગંભીર ઇજા પહોચાડે છે ?

હા, ખાસ કરીને જ્યારે તે જુવાન બાળકોને અસર કરે છે. અવારનવાર અકસ્માતમાં મૃત્યુની સંખ્યાની સુચના આપે છે. આ કરોળિયાના કરડવાથી તીવ્ર પેટનો દુખાવો શરૂ થાય છે અને પેટના સ્નાયુઓ ઉપર લાકડાના પાટીયા જેવી અક્કડ અનુભવે છે.

તમે કાળા વિધુર કરોળિયાને કેવી રીતે ઓળખી શકશો ?
તેનુ શરીર બિલ્કુલ કાળુ અને ગોળાકાર છે અને તેના પેટ ઉપર એક લાલ ચીન્હ છે જેનો આકાર એક રેતીવાળી શીશી જેવો છે.
આ માદાનો એક પ્રકાર છે, જેનાથી તમે દુર રહી શકો છો. કાળી વિધુર દોસ્તને કરડતી નથી.

એક કાળી વિધુર કરોળિયા વિધવાનો ડંખનો પહેલા ઉપચારની ચિકિત્સા શું છે?
તેની સાથે સાપના ડંખના જેવો ઉપચાર કરવો જોઇએ, ડંખ ઉપર એક આડો ચેકો મારવો અને ઝેરને તેમાંથી ચુસી લેવુ જોઇએ. ડંખ ઉપર રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધાન લગાડવુ જોઇએ. આ ફક્ત એટલુ તંગ કરવુ જોઇએ કે તે પાછા આવેલ પરિભ્રમણને કાપી નાખે.
નાડી હજી પ્રાપ્ત કરી શકાય. વૈદ્યકીય પરામર્શ જલ્દી કરવો જોઇએ કારણકે કાળી વિધુર કરોળિયાના ડંખ ઉપર દવાની પ્રતિક્રિયા થાય છે. શારિરીક પરિશ્રમ કરવાથી જ્યા સુધી બની શકે ત્યા સુધી દુર રહેવુ જોઇએ.

બીજા કરોળિયાના ડંખ ઉપર શું કરવુ જોઇએ, ઝેરી કાનખજુરો, વીછી અથવા લાંબા વાળવાળો ઝેરી કરોળિયો ?
આ બધાયને કાળા વિધુર કરોળિયાના ડંખના જેવી જ સારવાર કરવી જોઇએ.

શું ઝેરી કાનખજુરો, વીછી અથવા લાંબા વાળવાળો ઝેરી કરોળિયાના ડંખ વધારે ગંભીર હોય છે ?
સાધારણપણે નહી. આવા જીવાણુઓનો ડંખ ફક્ત એ સમયે જીવનને જોખમમાં મુકી દયે છે જ્યારે તે એક નાના બાળકના મોઢા ઉપર અથવા ગળા ઉપર ડંખ મારે છે. તે છતા આવા જીવાણુના ડંખ ગંભીર અસ્થાયી લક્ષણો મોટી અસ્વસ્થતા પેદા કરે છે.

સાપના ડંખો

સાપના ડંખો ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા.
કારણકે તે હંમેશા કહી શકતુ નથી કે સાપનો ડંખ ઝેરી છે, બધા સાપના ડંખોના કિસ્સામાં સાવચેતી રાખવી જોઇએ. નીચે જણાવેલ કાર્યપદ્ધતિ અપનાવવી જોઇએ. ડંખની જરાક ઉપર રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધાન મુકવુ જોઇએ. આ ફક્ત તેટલુ જ તંગ હોવુ જોઇએ જે નસોનો પ્રવાહ રોકે અને નાડીને કાપી ન નાખે. ગમે તે જેવુ કે હાથનો રૂમાલ, ટાઈ અથવા પટ્ટો રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનની જેમ કામ કરે. રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનને દરેક ૨૦ મિનિટે એક ૧૦ મિનિટ મધ્યાંતર રાખીને મુકવુ જોઇએ. ડંખની જગ્યા ઉપર એક આડો ચીરો પાડવો જોઇએ અને ડંખને ચુસીને બહાર ખેચી નાખવો જોઇએ. દરદીને પૂર્ણ આરામ આપવો જોઇએ અને જેટલી બને તેટલી શારિરીક પ્રવૃત્તિ કરવી જોઇએ. દરદીને નજીકની ઇસ્પિતાલમાં એક પરિવાહનમાં બેસાડીને લઈ જવો અને જો બની શકે તો જેણે ડંખ માર્યો છે તે કઈ જાતનો સાપ હતો તે શોધી કાઢવુ જોઇએ.

શું દારૂ એક સાપના ડંખ ઉપર સારો ઇલાજ છે ?
બિલ્કુલ નહી.

શું નાગના ડંખો ઝેહરીલા સાપના ડંખોની જેમ હંમેશા જીવલેણ હોય છે?
આનાથી ઉલ્ટુ, મોટા ભાગના વયસ્કરો સાપના ડંખથી સારા થઈ જાય છે. વિશેષ રૂપમાં આ સાચુ છે કે તેઓને તાત્કાલિક ઇસ્પિતાલમાં દાખલ કરીને યોગ્ય antivenin અપાય છે. બાળકોમાં આનુ જોખમ વધારે છે, કારણકે સાપનુ ઝેર વધારે પ્રમાણમાં ભારે હોય છે.

દાજવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા

દાજવાનુ વર્ગીકરણ.

  • દાજવાનો પહેલો દરજ્જો.
    આ ફક્ત ચામડીના ઉપરના સ્તર વિષે સબંધિત છે અને આ ફક્ત પોતે લાલ થવાનો પુરાવો છે. સૌથી વધુ ચામડીનુ દાજવુ પહેલા દરજ્જાનુ છે.
  • દાજવાનો બીજો દરજ્જો.

આ દાજવાનુ ફક્ત ચામડીના ઉપરના સ્તરનુ નહી પણ ચામડીના ઉંડા સ્તર સુધી છે. તે ફોલ્લા દ્વારા અને serumનુ ખાલી થવાની વિશેષતા છે. ગંભીર ચામડીનુ દાજવુ કદાચ આ શ્રેણીમાં પડે છે.

  • દાજવાનો ત્રીજો દરજ્જો.
    આવા દાજવામાં ચામડીના બધા સ્તરોનો સમાવેશ છે અને સાધરણપણે સંપૂર્ણ ચામડીનો વિનાશ છે.
  • દાજવાનો ચોથો દરજ્જો
    આ દાજવાથી તે ફક્ત બધાય ચામડીના સ્તરોને નથી બાળતા પણ તેની સાથે ચામડીનો નીચેનો ભાગો જેવા કે ચામડીની નીચેના પેશીજાલ, સ્નાયુઓ, સ્નાયુબંધ, લોહીની વાહિનીઓ, હાડકા વગેરેનો સમાવેશ છે.

દાજવાના કારણો
ત્યાં ઘણા બધા બીજા દાજવાના પ્રકારો છે, જેવા કે રાસાયણ, ક્ષાર, તીવ્ર થંડી અથવા મજબુત તેજાબને લીધે થાય છે. એમાંથી કેટલાક દાજવુ વિજળી અથવા કિરણોત્સર્ગ જેવા કે X Ray અને કિરણોત્સર્ગી વિશિષ્ટ પ્રકારના પદાર્થને કારણે થાય છે.
દાજવા ઉપર બરોબર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા

  • દાજવાનો પહેલા દરજ્જો
    આ ગમે તેવા સાદા મલમ લગાડવાથી સારૂ થઈ શકે છે જે દરદને દુર કરે છે અને ચામડીને કોરી થતા અને ફાટી જતા રોકે છે. સૌથી વધારે પહેલા દરજ્જાના દાજવાનો પોતે ઉપચાર કરી શકે છે અને ચિકિસ્તક્ની સલાહની જરૂર પડતી નથી હોતી સિવાય કે તે દરદીના સામાન્ય સ્વાસ્થયને પણ અસર કરે.
  • દાજવાનો બીજો દરજ્જો
    આનો ઉપચાર ફક્ત ચિકિત્સકોએ જ કરવો જોઇએ. પ્રાથમિક ઉપચારની માત્રામાં સમાવેશ થશે : દાજેલા ભાગને લગભગ ૧૦ મિનિટ સુધી ચાલતા થંડા પાણીમાં ડુબાડીને રાખો. આ વિસ્તારને જંતુરહિત કપડા સાથે ઢાકો. એ જોવુ કે દરદી ઘણુ બધુ પ્રવાહી લેતો રહે. દાજેલા વિસ્તારને ઘણુ બધુ પાણી અને સોમ્ય સાબુથી સાફ કરો.
  • દાજવાનો ત્રીજો દરજ્જો
    આનો ઉપચાર કોઇવાર જાતે નહી કરવો. એક પ્રાંરભિક ઉપાયના રૂપમાં ગંદગી ધીમેથી પાણીથી ધોવી જોઇએ અને એક સાફ કપડુ લગાડવુ જોઇએ. મોટા પ્રમાણમાં મોઢેથી પ્રવાહી આપવુ જોઇએ અને જો દરદી આઘાતમાં હોય તો તરત જ તેને એક ખાટલામાં સુવડાવીને ઇસ્પિતાલમાં લઈ જવો જોઇએ. દાજેલા ભાગ ઉપર મલમ નહી લગાડવો.
  • દાજવાનો ચોથો દરજ્જો
    આની સારવાર તેવી જ રીતે કરવી જેવી ત્રીજા દરજજાની કરાય છે.
શું બીજા દરજ્જાના દાજેલા છાલ્લાઓ દરદી પોતે ઉઘાડી શકે છે ?
ના, આ છાલ્લાઓનો એક ચિકિત્સકે ઉપચાર કરવો જોઇએ. કેટલાક ચિકિત્સકો તેને ખોલે છે જ્યારે બીજા તેની મેળાએ કોરા થવા છુટ આપે છે.

દાજવા ઉપર મલમ લગાડવો
આ કદાચ સૌથી સારૂ છે કે કોઇ પણ મલમ નહી લગાડવો પણ ફક્ત સૌમ્ય પ્રાથમિક દરજજાનુ દાજવુ. દાજવાને મટાડવા ત્યા ઘણા બધા રસ્તાઓ છે અને ઘણા ચિકિત્સકો મલમ લગાડવા ઉપર વિશ્વાસ નથી કરતા. વધુમાં, મલમ જે દરદી પોતાના માટે લેવાનુ કહે છે તે કદાચ ન હોય જે ડોકટરે તમને વાપરવાનુ કહ્યુ હોય. એટલે તે કાઢવુ મુશ્કેલ થાય છે ઉચિત દવા આપવા માટે

શું રાસાયણિક દાજવા માટે કોઇ વિશેષ સારવારની જરૂર છે ?
હા, ગમે તે રાસાયણિક દાજેલો વિસ્તાર ઘણા પાણીથી ધોઈ નાખવો કે જેથી અસર કરનાર જેણે આ જલનને બનાવ્યુ છે તેનુ જોર ઓછુ થઈ જાય

શ્વાસ રૂંધાવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા

કેટલાક લોકોમાં શ્વાસ રૂંધાવાની વૃત્તિ બીજા કરતા વધારે કેમ હોય છે?
હા, લોકો જે ઝડપથી જમે છે અને મોઢામાં ખોરાક હોય ત્યારે બોલતા હોય છે, તેઓનો શ્વાસ ઘણી વાર રૂંધાય જાય છે, એ લોકો કરતા જેઓ ધીમેથી જમે છે અને ચાવતી વખતે મોઢુ બંધ રાખે છે.

શું છોકરાઓ ખાસ કરીને શ્વાસ રૂંધાવા તરફ વધારે ઝુકાતા હોય છે ?
હા, કારણકે તેઓ ઉપર જણાવેલ ચેતવણી પાળતા નથી. વધારામાં, તેઓ વારંવાર તેમના મોઢામાં સીક્કાઓ અથવા બીજા વિદેશી વસ્તુઓ નાખે છે.


શું વયસ્કર લોકોને ખોરાક લેતી વખતે વધારે શ્વાસ રૂંધાવાની વૃત્તિ હોય છે ?
હા, કારણકે ગળી જવાની કાર્યપદ્ધતિ વયસ્કર લોકોમાં ઘણી વાર ચાલતી નથી જે યુવાન લોકોમાં ચાલે છે.

સાધારણપણે કઈ વસ્તુ ખોરાક ઉપર રૂંધાતા રોકે છે ?
ખોરાક ગળતી વખતે શ્વાસનળી અને ઢાકનારો પડદો જે ગળામાં ફરે છે અને જે શ્વાસનળીના દરવાજાની નજીક ગળવાનાં કામ દરમ્યાન થાય છે. આ પ્રવાહી અને ઘટ્ટ પદાર્થને શ્વાસનળી, શ્વાસની શાખા અને ફેફસા તરફ જવાનો રસ્તો રોકે છે.

ગળવાની પ્રક્રિયા દરમ્યાન ખોરાક ગળતી વખતે શ્વાસનળીને ઢાકનારા પડદા ઉપર સામાન્ય કામ ન કરતા કારણો ક્યા છે ?
અચાનક ઉધરસ અથવા છીંક કદાચ ગળતી વખતે શ્વાસનળીને ઢાકનાર પડદો શ્વાસનળીના રસ્તાને રોકે અને તેથી ખોરાક અથવા પ્રવાહી તેમાં જવાની અનુમતિ આપે છે.

શું ઘણા લોકો શ્વાસના રૂંધાવામાથી બહાર આવે છે?
હા, ઘણા બધા કિસ્સાઓમાં તેઓ ઉધરસ ખાઈને, પ્રવાહી અથવા ખોરાક "જે ખરાબ રીતે અંદરના રસ્તે ગયો છે" તેને બહાર કાઢે છે.

કોઇકને જેનો ખોરાક ખાઈને શ્વાસ રૂંઘાણો છે અથવા ગળી શકે નહી તેવી વસ્તુને લીધે છે તેને ક્યા પહેલા ઉપચારના પરિમાણો આપવા જોઇએ?
જોરદાર ઉધરસ પ્રોત્સાહિત કરવી જોઇએ. છાતીના પાછળના ભાગમાં થોડી તેજ થપાટો મારવી જેનાથી ખોરાકને બહાર નીકળવામાં મદદ મળશે. જો દરદી એક બાળક હોય તો તેને ઊંધો રાખીને પકડો અને તેની પીઠ ઉપર થોડી જોરથી તેજ થપાટો મારો, જો અટકાયેલ વસ્તુ બહાર ન નીકળતી હોય તો ગળામાં આંગળી નાખો. આ ઘણીવાર વિદેશી વસ્તુને બહાર કાઢશે. જો ઉપર બતાવેલ ઉપાયો નિષ્ફળ જાય, તો Heinlichની પેંતરેબાજી તરત જ શરૂ કરવી જોઇએ. જો સફળ ન થાય તો સમય બગાડવો ન જોઇએ અને તેજ ઉપાયો ફરીથી કરવા.

Heinlichની પેંતરેબાજી કેવી રીતે ભજવવામાં આવે છે ?
દરદી તેના પગ ઉંચા કરે છે. પહેલો દાવ કરવાવાળો તેની પાછળ ઉભો રહીને, દરદીની પીઠ ઉપર પાંસળીના પીંજરા નિચે તેના બંને હાથ રાખે છે. તે જમણી મુઠી છાતીના હાડકની નીચે પેટની ઉપર રાખે છે. જમણી મુઠી તે જોરથી ડાબા હાથથી પકડે છે. દરદીને બહુ જ મજબુતીથી પકડે છે. અચાનક અંદર આવવાથી અને ઉપર જોર લગાડવાથી દરદીની ઉપરની પક્કડના રૂપમાં જબરજસ્તીથી પકડે છે. દરદીના છાતીના પોલાણમાં અચાનક બહુ જોરથી દબાણ વધશે અને હવાને વિદેશી શરીર અથવા ખોરાક શ્વાસની નળીમાંથી બહાર જોર કરીને કાઢશે. જો આ જોર હવાની નળીને સાફ ન કરી શકે તો ફરીથી આ પ્રવૃતિ કરવી. એ યાદ રાખવુ કે જોર બહુ ઝડપથી અને તરત જ કરવુ જોઇએ. એક વાર જોર લાગી જાય પછી મુઠ્ઠી છોડી દેવી.

Heinlichની પેંતરેબાજી શું કામ કરે છે ?
હા, ઘણા બધા કિસ્સાઓમાં તે કામ કરે છે.

જો કોઇવાર Tracaeolomyની બીજી પદ્ધતિઓ નાકામ થાય તો શ્વાસને તે રૂંધાવાને માટે મદદ કરે છે?
હા, પણ આ કામ કોઇ અનુભવ વીનાના સાધારણ માણસે ન કરવુ જોઇએ. જો ચિકિત્સક મળતો હોય અથવા એક જ અનુભવી ચિકિત્સક ફક્ત ઉપલબ્ધ હોય તો દરદી ઉપર તે કામ કરી શકે છે, જેનુ રૂંધાવાથી મૃત્યુ થાય છે.
એક કેવી રીતે કહી શકે કે દરદી રૂંધાવાથી મૃત્યુ પામે છે ?
જો તે બીલકુલ શ્વાસ નહી લઈ શકતો હોય અને ભુરા રંગનો થઈ ગયો હોય અને તેના હદયની પરિસ્થિતી બિલ્કુલ અસ્વસ્થ થઈ હોય તો તે થોડી જ મિનિટમાં મૃત્યુ પામશે.

જો એક દરદી શ્વાસ લઈ શકતો હોય પણ તે અટકાયેલ ખોરાક અથવા બીજી કોઈ પણ વસ્તુ બહાર ન કાઢી શકતો હોય તો શું કરવુ?
તેને તરત જ જેટલુ બની શકે તેટલુ જલ્દીથી અડધી બેસેલી સ્થિતિમાં નજીકના ડોકટર પાસે અથવા ઇસ્પિતાલમાં લઈ જવો જોઇએ.

હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત થવા માટે પહેલો ઉપચાર

CPR એટલે શું?
CPR એટલે હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત કરવા માટેનો એક સંક્ષિપ્ત શબ્દ છે. યુધ્યાભ્યાસની એક શ્રુખંલા જે માણસનુ હદય ધબકારા કરતુ બંધ થઈ જાય ત્યારે તેના જીવનને પાછુ લાવવાની છે. આ હદયને લગતા બંધ માલિશ કરવાનુ અને મોઢેથી કૃત્રિમ રીતે શ્વાસની ક્રિયાનુ સંયોજન છે.

હદયના બંધ પડવાનો હુમલો એટલે શું ?
હદય બંધ પડવુ.

એક દરદીને તેનુ હદય બંધ પડ્યા પછી બચાવી શકાય છે ?
હા, તે છતા, મોટા ભાગના લોકો જેમનુ હદય ધબકારા પડવાનુ બંધ થવાથી તેઓ મૃત્યુ પામે છે, તેમાથી ઘણાઓનુ લોહીનુ પરિભ્રમણ ધીમેથી થતુ હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેમને જલ્દીથી મદદ કરીને બચાવી શકાય છે.

કેટલા જલ્દીથી હદયનો હુમલો આવ્યા પછી લોહીનુ પરિભ્રમણ અને શ્વાસ બરોબર કરવા અને તેને પુર્નજીવત કરવા કામ ચાલુ કરવુ જોઇએ ?
તે તરત જ શરૂ કરી દેવુ જોઇએ. જો લોહીનુ પરિભ્રમણ, શ્વાસ અને તેને પુર્નજન્મ આપવા તે થોડા સમયમાં ચાલુ ન કરીયે તો તે મરી જાય છે.

પહેલી વાર મદદ લેનારને કેવી રીતે ખબર પડશે કે કેવી રીતે ચાલુ કરવુ જોઇએ ?

  • તે એક બેભાન દરદીની નોંધ કરે છે.
  • તે ગળામાં ધબકારા જાણવા પ્રયત્ન કરે છે,પણ તે સંભળાતા નથી.
  • તે કાનને હદયની પાસે લઈ જઈને સાંભળવા પ્રયત્ન કરે છે પણ તેને ધબકારા સંભળાતા નથી.
  • તે શ્વાસોશ્વાસની ક્રિયા માટે જુએ છે પણ તે મળતી નથી.

ત્યાં CPR હદયના ધબકારા ચાલુ થાય છે ત્યારે બતાવે છે પણ શ્વાસોશ્વાસ સ્પષ્ટ નથી ?
ના, આવા કિસ્સાઓમાં ફક્ત મોઢેથી મોઢે કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ અપાય છે.

કોઇકવાર હદય બંધ પડી જાય છે પણ શ્વાસોશ્વાસ ચાલુ રહે છે ?
ના, જ્યારે હદય બંધ પડે છે ત્યારે શ્વાસ બંધ પડી જાય છે.

શું કોઇપણ CPR કરી શકે ?
હા, પણ એક ભણેલો વ્યક્તિએ જ કરવુ જોઇએ. આખા દેશમાં નાગરિકોને જીવનનુ રક્ષણ કરવા માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે.


બંધ પ્રકારનો હદયનો માલિશ એટલે શું ?
આખા શરીરમાં લોહીનુ પરિભ્રમણ અને છાતીના હાડકા ઉપર થતી વારંવાર થપાટ હદયના ઉપર કામ કરે છે. દરેક સેંકડે દરેક થપાટ છાતીના હાડકાની નીચે ધકેલવાથી એ સંભવિત છે કે હદયથી લોહી બહાર જાય અને તેથી આખા શરીરમાં તેનુ પરિભ્રમણ થાય. બંધ પ્રકારનો હદયનો હુમલો લોહીના પરિભ્રમણ,શ્વાસ અને પુર્નજન્મનો મહત્વપુર્ણ ભાગ છે.

છાતીના હાડકાની સામે CPR કરતી વખતે કેટલુ દબાવવુ જોઇએ ?
પુરતા પ્રમાણમાં ૧" થી ૨" છાતીના હાડકા ઉપર દબાણ હોવુ જોઇએ.

હદયનો હુમલો અસ્તિત્વમાં હોય તો ત્યારે તમારે તે નિશ્ચિત રૂપથી નક્કી કરવા ક્યા પગલા લેવા જોઇએ ?

  • પહેલો મદદગાર દરદીના માથા ઉપર ઝુકે છે.
  • દરદીના ગળાની નીચે ડાબો હાથ રાખીને કે જેથી તેની દાઢી ઉપર આવે અને હવા આવવાનો રસ્તો મળે.
  • જમણા હાથથી દરદીના નસ્કોરાને ચિમટી ભરવી.
  • પહેલો મદદગાર પછી જોરથી પોતાનુ મોઢુ દરદીના મોઢામાં મુકે છે અને કૃત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ થાય છે. પહેલો મદદગાર જોરથી દરદીના મોઢામાં હવા ફુકે છે
  • પછી પહેલો મદદગાર સૌથી નીચલી હદ સુધી છાતીના હાડકાને ( xiphoid ની પ્રક્રિયા) ગોતે છે, જે ૧.૧/૨" જેટલુ માપમાં છે, તે છાતીના હાડકા ઉપર એક હાથથી પગની એડીને બેસાડે છે અને બીજો હાથ તેના ઉપર રાખીને નીચેની દિશામાં વારંવાર ધકેલે છે. ધકેલવાનુ ૧૫ ફટકા સુધી ચાલુ રહે છે અને ત્યાર પછી પહેલો મદદગાર નસ્કોરા ઉપર ફરીથી ચીમટી ભરે છે અને એક વાર જોરથી દરદીના મોઢામાં ફુકે છે
  • હદયના હુમલાનો માલિશ ફરીથી વધારે ૧૫ ફટકાઓ ચાલુ કરે છે અને મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ ફરીથી ચાલુ કરાય છે
  • આ યુધ્યાભ્યાસ અનિશ્ચિત સમય માટે ચાલુ રખાય છે. જ્યા સુધી પહેલો મદદગાર હદયના ધબકારા શરૂ થવાનુ અને સ્વેચ્છાથી શરૂ કરવામાં આવેલ શ્વાસોશ્વાસની નોંધ કરે છે

શું પહેલા બે મદદગાર સાથે CPR સૌથી સારી રીતે કરી શકાય છે ?
નક્કી હા, એક હદયના હુમલાના માલિશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને બીજો મોઢેથી મોઢે કૃત્રિમ શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપશે. હદયના હુમલાનો માલિશ નીચે આપેલુ જોર છાતીના હાડકાને દરેક સેકંડે મળવો જોઇએ. કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપનાર વ્યક્તિ દરેક પાંચ ધક્કા પછી હદયના હુમલાને માલિશ આપનારે કરવો જોઇએ.

CPR કરતી વખતે શું પહેલા બે મદદગારે જગ્યા બદલવી જોઇએ ?
હા, સાધારણ રીતે હદયના હુમલાને માલિશ કરનાર પહેલા થાકવો જોઇએ. પછી તેણે જે મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ કરતો હોય તેની સાથે કામ બદલવુ જોઇએ.

હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવીત થવા કેટલી વાર સુધી તે કામ કરવુ જોઇએ ?
ઓછામાં ઓછી અડધી કલાક. ત્યાં સુધીમાં ગમે તેવા હદયના ધબકારા પાછા ચાલુ થવા જોઇએ જો પહેલીવારની મદદ સફળ થઈ હોય તો.

જો હદયના ધબકારાનો જરા પણ પુરાવો ક્યારેક પણ મળે તો શું CPR અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવુ જોઇએ ?
હા, ક્યારેક થતા હદયના ધબકારા ઘણીવાર તાલબદ્ધતાવાળો ધબકારો ફરીથી સ્વસ્થ થઈ શકે છે.

હદયના ધબકારા સ્વસ્થ થયા પછી શું નિયમિત રૂપે શ્વાસોશ્વાસ પાછા આવી શકે છે?
ના, હદયની પ્રક્રિયાઓ શ્વાસોશ્વાસના ચાલુ થયા પહેલા શરૂ થાય છે.

CPR શીખવા માટે કેટલી વાર લાગે છે?
સરેરાશ બુદ્ધિમાન વ્યક્તિ કેટલાક કલાકોના માર્ગદર્શન પછી આ કલાકૌશલ્યતા શીખે છે.

હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવીત થવા ક્યાથી માર્ગદર્શન મેળવી શકાય છે?
તમારા બધાય સ્થાનિક red cross સાથે વાતચીત કરો.

આકડી અથવા વાઈ ઉપર પહેલો ઉપચાર

કોઇને જો આકડી અથવા વાઈ આવતી હોય તો તેના ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા શું છે ?
એ જુઓ કે દરદી પોતાનુ માથુ ભટકાડીને અથવા શરીરના બીજા અવયવોને બીજી કોઇ વસ્તુ સાથે પછાડીને તેને ઈજા ન પહોચાડે. દરદીને નીચે સુવા દયો અને ઘણુ બધુ સ્વાતંત્ર આપો. તેને રોકવા માટે પ્રયત્ન નહી કરો. તેના ગળાની આજુબાજુમાં ખુલી રીતે હવા આવે તેના માટે એક તંગ પટ્ટો મુકો. તેની દાઢી ઉપર કરો કે જેથી તેનો શ્વાસ લેવાનો રસ્તો ખુલો થાય, તેના દાતની વચ્ચે એક હાથનો રૂમાલ મુકો કે જેથી તે જીભને બટકુ ન ભરે. (તમારી આંગળીઓ દરદીના દાતની વચ્ચે નહી રાખો તે કદાચ બટકુ ભરશે.)

શું મોટાભાગના લોકો આકડી અથવા વાઈ આવ્યા પછી સારા થઈ શકે છે?
હા, ખાસ કરીને જો આકડી મૂળ ફેફરાને લગતી હોય. આકડીને લીધે જો મગજમાં લોહીનો સ્ત્રાવ ચાલુ થાય અથવા ગાઠ થાય જે કદાચ મૃત્યુ તરફ લઈ જાય છે.

નાના બાળકોને જો આક્ડી આવતી હોય તો તેમને પાણીમાં ડુબાડવા જોઇએ?
ના, આવા બાળકોને તેમની પથારીમાં આરામથી સુતા રહેવા દેવા જોઇએ.

શું આવા લોકો ઉપર ઠંડુ પાણી છાટવુ જોઇએ જેમને આકડી અથવા વાઈ આવતી હોય?
ના, આ સારવાર બરોબર નથી.

શું એક માતા અથવા પિતાએ બાળકને જેને આકડી આવતી હોય તેને દોડીને ચિકિત્સક પાસે લઈ જવુ જોઇએ?
ના, બધા બાળપણના કિસ્સાઓમાં બાળકો આકડી આવ્યા પછી સજા થઈ જાય છે. સૌથી સારો ઉપચાર બાળકને તેની પથારીમાં તેને હેરાન ન કરતા સુવા દેવુ જોઇએ.

ત્યાં કોઇ બીજો રસ્તો છે જે આપણે ગોતી શકીયે જે એક વ્યક્તિને જેને આકડી આવતી હોય તેને મદદ કરી શકે?
હા, ઘણા બધા કિસ્સાઓમાં જેને આકડી આવતી હોય તેઓ તેમના કપડામાં તેઓ કેવી સ્થિતીમાં છે તે વિષે સુચનાઓ મુકે છે. મધુમેહના દરદીઓ જો તેઓ insulin shock માં જાય તો શું કરવુ તેની સુચના તેમની સાથે રાખે છે. મગજના વિકારવાળા(Epileptics) ઘણીવાર નિશ્ચિત સુચના સાથે રાખે છે, જે બતાવે છે કે જ્યારે આચકીનો હુમલો આવે ત્યારે કેવી રીતે તેમની સારવાર કરવી.

ડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા

ડુબી જવાના કિસ્સાઓમાં પહેલા ઉપચારના ક્યા ઉપાયો લેવા જોઇએ?
દરદીને પાણીમાંથી કાઢ્યા પછી જો તે શ્વાસ ન લઈ શકતો હોય તો તેને કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપવો જોઇએ. મોઢેથી મોઢે શ્વાસોશ્વાસની પદ્ધતિની હિમાયત કરવી અને બીજી કોઇ પદ્ધતિ કરતા તે જ વાપરવી જોઇએ.

કૃત્રિમ રીતે મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ કેવી રીતે આપવો જોઇએ?

દરદીને તેની પીઠ ઉપર સુવડાવવો, તેની ગળાની, છાતીની અથવા કમરની પાસેનુ કપડુ ઢીલુ કરવુ જોઇએ.

  • જ્યા સુધી બની શકે ત્યા સુધી તેની દાઢી ઉપર કરવી અને તેનુ માથુ નમાવવુ (આ હવાની નળીને સીધી કરે છે અને ફેફસા તરફ જતી હવાનો રસ્તો સાફ કરે છે.)
  • તમારી આંગળીથી દરદીના નસ્કોરાને ચીમટો ભરો કે જેથી તે બંધ થઈ જાય.
  • તમારૂ મોઢુ દરદીના મોઢામાં દબાણ આપીને મુકો અને જેટલુ જોરથી ફુકી શકાય તેટલુ જોરથી ફુકો.
  • તમારૂ મોઢુ તેનાથી દુર કરો કે જેથી તેના ફેફસામાં હવા નીકળી શકે.
  • આ વસ્તુ દરેક પાંચથી છ સેકંડ કરો.
  • આ પેતરેબાજી તમે ત્યા સુધી ચાલુ રાખો જ્યા સુધી તમેને કોઇ નાડીનો ધબકારો અથવા હદયની કોઇ ધડકન સંભળાય, તે સાંભળતા કદાચ કલાકો પણ નીકળી જાય.
  • તમે જ્યારે થાકી જાવ ત્યારે કોઇ બીજો તમારી બદલીમાં તમારી જગ્યા લેશે.
  • જો દરદીના ગળામાં અથવા nest માં પાણી અથવા લાળ હોય તો તેને એક બાજુ જુકાવો કે જેથી આવુ પ્રવાહી તેના મોઢામાંથી નીકળવા છુટ મળે.
  • જો મોઢામાં લાળ અથવા બીજી કોઇ વસ્તુ ભેગી થાય તો તેને તમારી આંગળીથી લુછી નાખો. (એક શ્વાસ નહી લેતો વ્યક્તિ કોઇ દિવસ બટકુ નહી ભરે.)
  • જો તમને મોઢેથી મોઢે સીધો સંપર્ક કરતા કંટાળો આવતો હોય તો તમે એક ખુલ્લા હાથના રૂમાલમાં ફુકી શકો છો.(આ તેટલુ પ્રભાવી નહી થાય જેટલો સીધો સંપર્ક થાય છે.)
  • કૃત્ર ઇમ શ્વાસોશ્વાસ ત્યારે જ બંધ કરવો જ્યારે ફક્ત તમને ખાતરી થાય કે નાડીનો ધબકારો નથી થતો અથવા હદયની ધડકન કેટલીક મિનિટો સુધી નથી થતી. સાવધાનીથી તમે તમારો કાન દરદીના ડાબી તરફના છાતીના ભાગ તરફ, તેના ગળા ઉપર ધબકારા સાંભળવા લઈ જાવ.
  • જો દરદી પુર્નજીવીત થાય તો તેને ગરમાશ આપો અને ડોક્ટર આવે ત્યા સુધી ઓછામાં ઓછુ અડધો કલાક સુધી તેને ખસેડો નહી.
જ્યારે શ્વાસ લેવાનુ ડુબવાને ,ગુંગળામણને ઝેર આપવાને વીજળીનો જટકો લાગવાને લીધે બંધ થયુ હોય તો મોઢેથી મોઢે કૃતિમ રીતે શ્વાસોશ્વાસ આપવાનો ઉપાય કરી શકાય?
હા.
ડુબવાના કિસ્સાઓમાં શું કૃતિમ રીતે શ્વાસ મોઢેથી મોઢે આપવાની પદ્ધતિ વાપરી શકાય ?
હા, પણ તેના ફેફસામાંથી પાણી કાઢવુ તે વધારે સરળ છે,જ્યારે તે ઝુકેલી સ્થિતિમાં હોય. પાણી કાઢ્યા પછી મોઢેથી મોઢે શ્વાસ લેવાનુ શરૂ કરી શકાય.

શું ડુબી જવુ તે હંમેશા ફેફસામાં વધારે પાણી ભરાય ત્યારે થાય છે?
હંમેશા નહી, ઘણા કિસ્સાઓમાં ડુબી જવાનુ કારણ કંઠસ્થાનમાં આકડી આવવાને લીધે હોય છે, જેમાંથી આકડી ઉપર કાબુ લાવવાથી બચી શકાય છે. ત્યાં ઘણા બધા કિસ્સાઓ નોંધાયેલા છે જેમાં tracheotomy કરીને અને કંઠનાળની નીચે સ્નાયુઓનુ સંકોચન કરીને જીવન બચાવવામાં આવ્યા છે.

શું પહેલા મદદગારે tracheotomy કરવી જોઇએ ?
ના, જ્યારે લગભગ નક્કી હોય કે વૈદકિય સેવા નહી જ મળી શકે અથવા તે પહોચતા પહેલા દરદી મરી જશે.

ડુબતા વ્યક્તીને ઉલ્ટો કરીને અને આ સ્થિતિમાં રાખીને શું મદદ કરી શકાશે?
સાધારણપણે નહી, તે ફક્ત ફેફસામાંથી પાણી કાઢશે જો તેને ઉંધી સ્થિતિમાં રાખ્યો હોય.

ક્યારે કૃતિમ શ્વાસોશ્વાસ આપવાનુ છોડી દેવુ જોઇએ ?
જ્યારે દરદીના હદયના ધબકારા બંધ પડી ગયા હોય અને સ્પષ્ટ રીતે તે મરી ગયો હોય

વીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચાર

વીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચારની શું ચિકિત્સા છે?

વ્યક્તિ જ્યા સુધી વીજળીના તારના સંપર્કમાં હોય ત્યાં સુધી તેને અડો નહી! આ તમારા મૃત્યુનુ કારણ પણ થઈ શકે છે. આ વ્યક્તિને વીજળીના તારના સંપર્કમાંથી જેટલો જલ્દી બની શકે તેટલો જલ્દી દુર કરો. એક સુકી લાકડી અથવા દોરી તેના તરફ તમે ફેકી શકો છો અને આ કરવાથી કદાચ તમે વીજળીનો પ્રવાહ બંધ કરી શકશો. જે વીજળીનો તાર દરદીનો સંપર્ક કરી રહ્યો છે, તે એક કુલ્હાડીથી કાપી શકો છો. કુલ્હાડી વાપરતી વખતે એ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારા હાથ કોરા હોય અને કુલ્હાડીના લાકડાનો હાથો પણ કોરો હોય.

દરદી વીજળીના તારનો સંપર્ક છોડ્યા પછી તેના વીજળીના ઝટકા માટે તેણે કઈ સારવાર કરવી જોઇએ?

  • કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની સગવડ જેટલી બને તેટલી જલ્દી આપવી જોઇએ.
  • દરદીને શાંત રાખીને ગરમાશ આપવી અને મળે તો પ્રાણવાયુની વ્યવસ્થા કરવી જોઇએ.
  • બળેલા ભાગને, જે બળી ગયો છે તે હંમેશા ઉઘાડો હોય છે તેને તે જ રીતે સારવાર આપવી જોઇએ જે તમે કોઇ બીજા બળેલા ભાગને આપો છો.

દરદીને ઝટકાને લીધે થયેલ ઇજાના લક્ષણો ક્યા છે?

  • તે કદાચ ભાન ગુમાવી બેસે છે.
  • ચામડી સુસ્ત ભુરા રંગની થઈ જાય છે અને અડવાથી તે થંડી અને ભીની લાગે છે.
  • દરદીનુ શરીર પરસેવાથી રેબજેબ થઈ જાય છે.
  • નાડીના ધબકારા નબળા થઈને જોરથી ચાલવા મંડે છે.
  • આંખની કીકી પહોળી થઈ જાય છે.
  • શ્વાસોશ્વાસ ઝડપી થાય છે અને છીછરા થઈ જાય છે.
  • દરદી અસ્વસ્થ થઈને નબળાઈ અને તરસની ફરીયાદ કરે છે.

ઝટકા માટે પ્રાથમિક ઉપચારની ચિકિત્સા શું છે ?

  • દરદીને તેની પીઠ ઉપર રાખીને તેના પગ માથા કરવા વધારે ઉચા રાખો.
  • જો ઝટકાને લીધે લોહી પડતુ ચાલુ થયુ હોય તો તે તરત જ બંધ કરવુ જોઇએ.
  • દરદીને હુંફમાં રાખો. તેને ઓઢાડવા માટે બીજા પટ્ટા અથવા બીજા આવરણો આપો.
  • જો પહેલો મદદગાર તેનુ ગંભીર દર્દ મટાડી શકતો હોય તો તેણે તરત જ કરવુ જોઇએ.
  • દરદીના ઝટકાના વિકાસ માટે તે સૌથી વધારે યોગદાન કરતી વસ્તુ છે. જો અસ્થિભંગ થયુ હોય તો તેના ઉપર ખપાટિયુ બાંધવુ.
  • જો એ વાત નિશ્ચિત થાય કે તેના પેટ ઉપર ઈજા નથી થઈ અથવા કોઇ જખમ નથી થયો, તો દરદીને ગરમ પ્રવાહી પીવા માટે આપી શકાય છે.
  • દરદીને જેટલો જલ્દી બને તેટલો જલ્દી ઇસ્પિતાલમાં લઈ જવો જોઇએ.

જે લોકોને ઝટકો લાગ્યો છે તેમને કોફી અથવા ચા આપી શકાય ?
ના, જેટલો સમય ચા અથવા કોફી બનાવતા લાગે છે તેટલો સમય દરદીને ઇસ્પિતાલમાં તેને તૈયાર કરીને લઈ જતા લાગે છે, જ્યા તેની વિશેષ સારવાર થઈ શકે. દરદીને ઉત્તેજીત કરવા દારૂ આપી શકાય છે. આ સ્થિતી ફક્ત છેવટે ઝટકાની અસર વધારે કરશે.

જે દરદીને ઝટકો લાગ્યો છે તેને ઉત્તેજીત કરવા દારૂ આપવો જોઇએ ?
ના, આ ફક્ત છેવટે ઝટકાની સ્થિતીને વધારશે.

વિદેશી અવયવો માટે પહેલો ઉપચાર

વિદેશી ભાગોના પહેલા ઉપચારની ચિકિત્સા માટે શું કરવુ?

આંખો :આંખોના ચિકિત્સકો દ્વારા ફક્ત સૌથી ઉપરની સપાટીના વિદેશી ભાગો આંખોમાંથી કાઢવા જોઇએ. જો વૈદ્યકીય દેખભાળ સરળતાથી ન મળતી હોય તો આંખો નવશેકા પાણીથી ધોવી જોઇએ અથવા વિદેશી ભાગો કાઢવા માટે કપાસનો ભીનો ટુકડો વાપરવા જોઇએ. થોડુક ખનિજ તેલ આંખોમાં નાખવાથી ઘણી બળતરા દુર કરી થઈ જશે. આંખોને ખંજોરો નહી અને વિદેશી ભાગ કાઢવા માટે કઠણ વસ્તુ નહી વાપરો.

નાક :જો દરદીને કોઇ છીકવી શકે તો વિદેશી ભાગ ઘણીવાર બહાર નીકળી જશે. આ થઈ જાય પછી થોડુ મરી તેના નશ્કોરામાં નાખીને અથવા બીજા નશ્કોરાને ગલીપચી કરીને આ કામ કરી શકાશે.

કાન:વિદેશી વસ્તુઓને કાનમાંથી કાઢવા સાધારણ લોકોએ પ્રયત્ન ન કરવો જોઇએ કારણકે તે કદાચ નાજુક રચનાને ઇજા પહોચાડશે. સૌથી સારો પહેલો ઉપચાર એ છે કે થોડુ ઓલીવનુ તેલ, ખનીજનુ તેલ અથવા એરંડીયાનુ તેલ કાનમાં નાખો અને થોડી મિનિટો તેને ત્યા રહેવા દયો. આ સાધારણપણે વિદેશી વસ્તુને બહાર કાઢશે. વિદેશી વસ્તુ જો કાનમાં રહી જાય તો કોઇ મોટુ નુકશાન નથી, જ્યા સુધી વૈદ્યકીય મદદનુ ધ્યાન જાય.

છેવટે બહાર દેખાતા Splintersને મજબુતીથી પકડી શકાય છે અને જો સાધારણ વ્યક્તિ હુમલો કરે તો ધીમેથી પાછુ લેવાય છે. પોચા અથવા તુટેલા Splintersને ચિકિત્સકે સારવાર આપવી જોઇએ. જો બહારનો કોઇ ભાગ ચામડીમાં રહી ગયો હોય તો તેને સાધારણપણે ચેપ લાગશે. જો વૈદ્યકીય દેખભાળ મળે નહી તો તેને થોડા દિવસો માટે ગરમ પાણીમાં પલાળો જેને લીધે Splinters અવી પરિસ્થિતીમાં આવશે કે તે ચિપીયાથી કાઢી શકાય.

ચાકુના જખમ (ચાકુ, છરો અથવા બીજા હથિયારો.):આ જાતની બહાર નીકળેલી વસ્તુઓ સાધારણપણે તેમની જગ્યામાં જ રખાય છે જ્યા સુધી વૈદ્યકીય દેખભાળ મળે. ન હોય તેવા ચિકિત્સકો પાસેથી કઢાવવુ બહુ ગંભીર મગજના વિકારમાં પરિણામે છે. સૌથી સારી પ્રાથમિક ચિકિત્સા એ છે કે એક જંતુરહિત કપડાથી આ વિસ્તારને ઢાંકો અને દરદીને નજીકની ઇસ્પિતાલમાં લઈ જાવ.

કપડાના ટુકડા જે ફાટી ગયા છે અથવા ગંદકી જે ધુલાઈ રહી છે તેનુ શું કરવુ ?

સાબુ અને પાણીથી સંપુર્ણપણે સાધારણરીતે ધોવાથી આવી વિદેશી વસ્તુઓ સાફ થઈ જશે. આ ઇજા થયા પછી જેટલુ જલ્દી બની શકે તેટલુ જલ્દી કરી નાખવુ જોઇએ. ઈજા થયેલા ભાગને સ્વચ્છ કપડાથી સાફ કરીને વૈદ્યકીય મદદ લેવી જોઇએ.

અસ્થિભંગ, સાંધામાંથી ઉતરવુ અને મચકોડાઈ જવા ઉપર પહેલો ઉપચાર

અસ્થિભંગ ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા કઈ છે?

  • દરદીને શાંત રાખો અને ઇજા થયેલો ભાગ હલાવો નહી, જ્યા સુધી નક્કી ન થાય કે તેને કેટલી ઇજા થઈ છે.
  • દરદીને ત્યાથી ખસેડતા પહેલા તેને ઇજા થયેલા ભાગને સ્થગિત કરવુ અથવા ખપાટિયુ બાંધવુ.
  • હંમેશા દરદીને સુતેલી સ્થિતીમાં ઇસ્પિતાલ લઈ જવો.
  • દરદીને કોઇ વાર ઉભો કરીને અથવા વાકાવાળીને બેસાડવો નહી, જ્યા સુધી તે બિલ્કુલ જરૂરી ન હોય.

જો ખપાટિયુ ન મળે તો તેણે શું કરવુ ?

ત્યા હંમેશા એક લાકડાનો ટુકડો અથવા એક લાકડી અથવા ગમે તેવો સીધો લાકડાનો સ્થિર ટુકડો વાપરવો, જે કામચલાઊ ખપાટિયાનુ કામ કરે છે. આના સિવાય વધારામાં એક અસ્થિભંગ હાથ શરીરની સાથે ખપાટિયામાં બાંધી શકાય છે અને બીજા પગની સાથે ફાડ ચીરીને બાંધી શકાય છે.

શું ખપાટિયાને તેના ગંભીર અસ્થિભંગને, તેના તુટેલાની સાથે અને ગાદી સાથે બાંધી શકાય છે?

હા, એક કપડાનો નાનકડો ટુકડો ગંભીર ઇજા થયેલા ભાગ ઉપર અને ખપાટિયા વચ્ચે ઇજાને વધારે ભાર ન આપવા બાંધી શકાય છે.

ખપાટિયાને તેની જગ્યા ઉપર કેવી રીતે મુકી શકાય છે ?
ખપાટિયાની આજુબાજુમાં ઘણી જગ્યાઓ ઉપર હાથનો રૂમાલ બાંધીને અથવા ખમીસને ફાડીને તેને એક પાટા તરીકે વાપરી શકાય છે.

ખપાટિયુ બેસાડતા પહેલા ભાંગેલા અવયવની સાથે શું કરવુ?

તેને જેટલુ સીધી પરિસ્થિતીમાં રાખી શકાય તેટલુ રાખવુ. તમે તે ધીરેથી કરો કે જેથી દરદીને તેના તુટેલા ભાગ ઉપર ઇજા ન થાય.

કઈ સૌથી સારી પરિસ્થિતી છે જેમાં તમે હાથ ઉપર ખપાટિયુ બેસાડી શકો છો?

સીધી પરિસ્થિતીમાં અથવા હાથને તમારા શરીરની સાથે બાંધી શકો છો. આવી રીતે કરવાથી તમારૂ શરીર જ ખપાટિયાના જેવુ કામ કરશે.

કઈ સૌથી સારી પરિસ્થિતી છે જેમાં તમે પગ ઉપર ખપાટિયુ બેસાડી શકો છો?

બાજુનો પગ તમે ખપાટિયાના રૂપમાં વાપરી શકો છો કે જેનાથી તમારો ઇજા પામેલો પગ સીધો થઈ જાય અને બીજા પગ સાથે જોડાઈ જાય. આ મોટાભાગના કિસ્સાઓમાં એક ઉત્તમ ખપાટિયાનુ કામ કરશે.

બાંધ છોડેલા અસ્તિભંગ માટે શું વિશેષ પ્રકારની પહેલા ઉપચારની ચિકિત્સા જોઇએ છે?

હા, જખમ એક સાફ કપડાથી ઢાકવો જોઇએ અથવા તે ન મળે તો એક સાફ રૂમાલ બાંધવો જોઇએ.

જો જખમ ઉપર સીધુ દબાણ લાવવાથી લોહી પડવાનુ નિયંત્રિત થતુ હોય તો રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન લગાડવાની જરૂર નહી પડે.

અંગ ઉપર ખપાટિયુ બાંધવુ પણ તુટેલા ટુકડાની સ્થિતીમાં કોઇ બદલાવ માટે પ્રયત્ન નહી કરવો જોઇએ.

લોહી પડતુ રોકવા માટે પ્રાથમિક ઉપચાર

લોહી પડતુ રોકવા માટે સૌથી સારો પ્રાથમિક ઉપચાર ક્યો?

તે લોહી પડવાના પ્રકાર ઉપર આધાર રાખે છે. જો ત્યાં ગંભીર રીતે આંતરીક રીતે લોહી પડતુ હોય જેવુ કે તે કદાચ આતરડાના માર્ગમાં છાલા અથવા ગાઠમાંથી લોહી પડતુ હોય અથવા ઉધરસને લીધે ઘણા પ્રમાણમાં લોહી પડતુ હોય તો દરદીને સુતેલી સ્થિતીમાં રાખવો જોઇએ અને જલ્દીથી ઇસ્પિતાલમાં દાખલ કરવો જોઇએ.

દરદીને તેના આંતરડાના માર્ગમાં અથવા ફેફેસામાં પડતુ લોહી રોકવા માટે ત્યા કોઇ દવા છે જે આપી શકાય?

આ પ્રાથમિક ઉપચારની સારવાર સ્થાપિત કરતુ નથી. આવા લોકોએ વિશેષ નિષ્ણાંતની વૈદ્યકીય સંભાળ મેળવવી જોઇએ, તે કદાચ સૌથી સારૂ છે કે તેને આવી સંભાળ મળે ત્યા સુધી તેમનો ઉપચાર કરવા રોકવાનો પ્રયત્ન કરવો જોઇએ.

બાહ્ય લોહીનુ પડતુ રોકવા માટે સૌથી સારો ઇલાજ શું છે ?

જખમ ઉપર સીધો ભાર આપો! એક જંતુરહિત જાળીદાર કપડુ રાખીને હાસિલ કરી શકાય છે અથવા લોહી નિકળતા બિંદુ ઉપર એક સાફ રૂમાલ રાખીને અને એક હાથથી મજબુતીથી પકડીને અથવા એક આંગળીથી દબાવવુ જોઇએ. જો હાથ ઉપર અથવા પગ ઉપર ગંભીર રીતે ચામડીના ફાટવાને લીધે લોહી પડતુ હોય તો રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનની જરૂર પડશે. જો સીધા દબાણથી લોહી પડતુ ન રોકાતુ હોય તો આ રોકવા માટે આનો ઉપયોગ કરવો તે છેલ્લો ઉપાય છે. રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન આ જખમની ઉપરના ભાગ ઉપર રાખવુ જોઇએ. એ યાદ રાખવુ જોઇએ કે રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન દરેક દસ મિનિટે ઢીલુ કરવુ જોઇએ અને પછી તેને પરિભ્રમણ કરવા પાછુ આવવા માટે પરવાનગી આપવી જોઇએ.

રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન આ જખમથી કેટલુ નજીક રાખવુ, જો તેની જરૂર પડે ?

જેટલુ નજીક બની શકે તેટલુ સજ્જડ રાખવુ કે જેથી લોહી પડતુ બંધ થાય. જો રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન બહુ ઢીલુ રખાય તો તેને લીધે લોહી વધુ પડશે. જો તે વધારે સજ્જડ બાંધશુ તો તે પેશીજાલને નુકશાન કરશે.

શું રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનને ઢીલુ કર્યા પછી થોડી મિનિટોમાં હંમેશા ફરીથી લોહી પડવા મંડે છે?

ના, તે હંમેશા જોવામાં આવ્યુ છે કે રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનને થોડી મિનિટો જગ્યા ઉપર મુક્યા પછી તે કાયમી રીતે લોહીના પડવાનુ ચાલુ થયા સિવાય કાઢી શકાય છે.

શું એક સજ્જડ દબાણના પાટા બાંધવાનુ અથવા રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન ગળાની આજુબાજુ બાંધી શકાય ?

ના, ગળામાંથી લોહી વહી જતુ રોકવા માટે સૌથી સારો રસ્તો એ છે કે આંગળીથી લોહીની નસો દબાવી રાખે.

શું બહારના જખમોને લીધે ઘણીવાર લોહી વહી જવાથી લોકો મૃત્યુ પામે છે?

ના, ખોપડીમાં, ચહેરા ઉપર અથવા ગમે તે એક મોટા સંકટને લીધે લોહીનો સ્ત્રાવ ચાલુ થાય છે જે સાધારણ રીતે દેખાય છે તેના કરતા વધારે ખરાબ છે. તે કોઇકને જવલ્લે જ બને છે કે ભારે મોટા જોખમને લીધે તે બહુ લોહી નીકળવાથી મૃત્યુ પામે છે, અને એમાંથી ઘણા બધાને ચામડી ફાટીને લોહી નીકળવાનુ આપોઆપ થોડી મિનિટોમાં બંધ થઈ જાય છે.

જેઓની નસોમાંથી લોહી નીકળતુ હોય તેવા લોકોને કેવી સ્થિતીમાં પરિવહન કરીને લઈ જવા ?

સાધારણપણે સીધા સુતેલાની સ્થિતીમાં અથવા પગ ઉંચા કરીને. આ ઝટકાને સામનો કરવાની વૃત્તિ કરાવશે જે લોહીને માથા તરફ જવા આકર્ષિત કરશે

જેઓને ગંભીર પ્રમાણમાં લોહીનો સ્ત્રાવ થતો હોય તો તેઓને શું દારૂ અથવા કોફી આપી શકાય?

એ કદાચ સૌથી સારૂ છે કે લોહીનો સ્ત્રાવ થતો હોય તેવાને ઉત્તેજીત કરવા કાઈ પણ નહી આપવુ. બધા પ્રયાસો દરદીને ઇસ્પિતાલમાં લઈ જવા કેન્દ્રિત કરવા જોઇએ.

ગરમીનો મારો લાગવો અને થકાવા ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા

ગરમીનો મારો એટલે શું?

તે સુરજની સામે વધારે પડતા ઉઘાડા રહેવાને લીધે અને અત્યંત વધારે તાપમાનને લીધે થાય છે. ગરમીનો મારો લાગવો અને ગરમીને લીધે થાકવુ.

સૌથી વધારે ગરમીના મારાની અસર કોને થાય છે?
મોટી ઉમરના લોકો જેઓ સારી તંદુરસ્તીમાં નથી. પુરૂષોને સ્ત્રીઓ કરતા વધારે અસર કરે છે.

ગરમીના મારાના લક્ષણો અને પરિણામ કેવા છે?
દરદીને સૌથી ઉંચો તાવ આવે છે, જે કદાચ મહત્વના આવશ્યક ભાગો જેવા કે મગજ, પિત્તાશય અથવા ગુરદાને બહુ જે વ્યાપક રીતે નુકશાન પહોચાડે છે.

ગરમીના મારા માટે કઈ પ્રાથમિક ઉપચારની ચિકિત્સા છે ?

  • દરદીને એક ઠંડા પાણીના લંબગોળ પીપમાં બેસાડો, બની શકે તો જેમાં બરફ હોય. આ શરીરનુ તાપમાન ઓછુ કરશે..
  • દરદીને ભીની ચાદર અથવા ટુવાલથી ઢાકો.
  • બરફવાળા પાણીની ગુદાના માર્ગમાં પિચકારી મારો.
  • ડૉકટરને જેટલો જલ્દીથી બોલાવી શકાય તેટલો જલ્દી બોલાવો. લોકો જેમનુ તાપમાન ૧૦૬૦ ફે. કરતા વધારે સમય માટે રહે તેઓની તબિયત કોઇ દિવસ સુધરતી નથી.

ગરમીને લીધે થાકવુ એ શું છે?
આ પરિસ્થિતી વધારે પડતા તાપની સામે ઉઘાડા રહેવાથી થાય છે, નહી કે સુરજની સામે રહેવાથી, જેમાં દરદીને બહુ પરસેવો આવે છે અને તે નબળો થઈ જાય છે અને બેભાન થઈને ભાન ગુમાવે છે. મારા કરતા સ્ત્રીઓ ગરમીને લીધે સાધારણપણે થાકી જાય છે.
ગરમીના થાક ઉપર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા શું છે ?
લોકો જેમને ગરમીને લીધે થાક લાગે છે તેમને એક થંડા પાણીના લંબગોળ પીપમાં બેસાડીને જલ્દીથી થંડા કરવા જોઇએ. મીઠાની ટીકડીઓ આપવી જોઇએ. દિવસમાં ત્રણ વાર ૧૦ ટીકડી આપવી પુરતી છે. (ગરમીને લીધે થાક હંમેશા પરસેવા અને શરીરના મીઠાની ખોટની સાથે આવે છે.)
દરદીને પથારીમાં, જ્યાં સુધી તેના શરીરમાં પ્રવાહી અને મીઠાનો પુરવઠો શોષિત ન થાય ત્યાં સુધી રાખવો જોઇએ અને તેને આરામ કરવા દેવો જોઇએ.

ચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર પ્રાથમિક ઉપચાર

ચામડીના ફાટવા, છોલાવા અને જખમ ઉપર શું પ્રાથમિક ઉપચારની ચિકિત્સા છે?

  • જખમને સાબુ અને પાણીથી ધોઇને ૫ થી ૧૦ મિનિટ સુધી સાફ કરવો.
  • લોહીને રોકવા માટે એક સાફ કપડુ જખમ ઉપર સીધુ દબાવીને રાખવુ.
  • જખમ ઉપર મલમપટ્ટી કરીને દરદીને નજીકની ઇસ્પિતાલમાં અથવા ચિકિત્સક પાસે લઈ જવો.

શું જંતુનાશક દવા જેવીકે દારૂ અને આયોડીન ચામડીના ફાટવા, છોલાવા અને જોખમ ઉપર છાંટવી જોઇએ ?
ના, એ જોવામાં આવ્યુ છે કે આ પદાર્થો ફાયદાને બદલે વધારે નુકશાન કરે છે. સૌથી સારો વિમો ચેપની સામે એ છે કે સંપુર્ણ મલમપટ્ટી કરીને અથવા ૫ થી ૧૦ મિનિટના સમય માટે સાધારણ સાબુ અને નળના પાણીથી સાફ કરવો.

બરફથી ઊઝરડેલા અથવા કચરેલા ભાગ ઉપર ઘસવાથી શું પેશીજાલમાંથી લોહી પડવુ ઓછુ થઈ જશે?
હા, પણ એ યાદ રાખવુ જોઇએ કે બરફ ઘણી વાર સુધી લગાડવાથી નુકશાનમાં પરિણામશે. બરફ એક વાર ફક્ત ૨૦ મિનિટ સુધી લગાડવો જોઇએ અને તેટલા સમય માટે બંધ કરવો જોઇએ.

ઝેર માટે પ્રાથમિક ઉપચાર

ઝેર ગળી જવા માટે પ્રાથમિક ઉપચારની ચિકિત્સા કઈ છે?

તમારા ક્ષેત્રમાં સૌથી નજીકના કટોકટીની સ્વાસ્થયની સેવા આપનારને બોલાવો.

તેનો ટેલીફોન નંબર ચોપડીના આગળના પાને છે. તેમને બધી વિગતવાર માહિતી આપો, ઝેર અથવા દવા મળીને જો જાણતા હોય કે તે કેટલી માત્રામાં ગળી ગયો છે એ જણાવો. જો ઝેરની માત્રા તમને અપાતી દવા અથવા ઔષધીય પદાર્થ કરતા વધારે લાગતી હોય તો તેને ઉલ્ટી કરવા પ્રેરીત કરો.

જો ગળેલુ ઝેર એક પેટ્રોલિયમનો પદાર્થ હોય જેવો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અથવા તેલ અથવા કોઇ મજબુત તેજાબ અથવા alkali હોય તો તેને ઉલ્ટી કરવા પ્રેરીત નહી કરો.

જો ઉલ્ટી કરવા નહી પ્રેરીત કરવો હોય તો ઝેરને પાતળુ કરવા માટે દરદીને એક પ્યાલો પાણી અથવા દુધ આપો. આ ફરીથી કરો પણ જો પાછળથી ઉબકા ચાલુ થાય તો આ પ્રક્રિયા બંધ કરો. જો દરદી ઉલ્ટી તો ઉલ્ટીનુ વિષ્લેષણ કરવા તે સંઘરી રાખો. જો શ્વાસોશ્વાસ બંધ થાય અથવા છીછરા અને અનિયમિત હોય તો દરદીને કૃત્રિમ મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ આપો. જો હદય બંધ પડી જાય તો દરદીને CPR (cardiopulmonary resuscitation) આપો.

તે ખરાબ રીત કેમ છે જે ઉલ્ટીનુ કારણ બને છે જ્યારે કો ઇકે પેટ્રોલિયમનો પદાર્થ અથવા મજબુત તેજાબ અથવા alkali ગળ્યુ હોય ?

જ્યારે કોઇ પેટ્રોલિયમના પદાર્થની ઉલ્ટી કરે છે ત્યારે તેમાંથી કદાચ કેટલાક ફેફસામાં જાય છે અને તેને લીધે pneumonia થાય છે.

જ્યારે કોઇક મજબુત તેજાબ અથવા alkali ની ઉલ્ટી કરે છે ત્યારે આ પદાર્થ કદાચ પરીણામમાં અન્નનળીમાં અને મોઢામાં બળતરા પેદા કરે છે.

સૌથી સારા રસ્તા ઉલ્ટી કરવા માટે ક્યા છે?

તમારી આંગળીથી ગળાના પાછલા ભાગમાં ગલીપચી કરો.

દરદીને ગરમ પાણીમાં મીઠુ, સાબુ અથવા રાઈ ભેળવીને એક થી બે પ્યાલા આપો. જો તમારા હાથમાં ઉલ્ટીને પ્રેરીત કરતી દવા હોય તો દરદીને એક ચમચી ભરીને આપો.

જો ઉલ્ટીનો સંકેત થતો હોય તો એકથી વધારે પ્રકરણ શું યોગ્ય છે?

હા, પહેલી વાર બહાર કાઢવાથી પેટ સંપુર્ણપણે ખાલી નથી થતુ.

પેટ ખાલી થયા પછી પીવા માટે શું આપવુ ?

ચા, દુધ અથવા ઈંડાના સફેદ ભાગ. આ ઘણા ઝેર ઉપર વિષનાશક દવાનુ કામ કરશે.

કોઇકે જો ઝેર ગળ્યુ હોય તો તેને સક્રિય લાકડાનો કોલસો આપવો જોઇએ?

હા, આ એક ઘરમાં રાખવાનો સારો પદાર્થ છે જે ઝેરને બાંધે (નિષ્ક્રિય) છે.

એક કેવી રીતે કહી શકે કે મજબુત તેજાબ અથવા alkali ગળી ગયુ છે?

ઘણા કિસ્સાઓમાં હોઠ ઉપર મોઢામાં સ્પષ્ટ રીતે બળેલુ દેખાય છે.

એક જણ કેવી રીતે કહી શકે કે તે પેટ્રોલિયમનો પદાર્થ ગળી ગયો છે?

ઘણી વાર દરદીના શ્વાસમાં પેટ્રોલ, ડિઝલ, કેરોસીન અથવા તેલની વાસ આવે છે.

શ્વાસ લેવામાં સૌથી વધારે ક્યુ ઝેર નડતર કરે છે?

ઉદાસ શ્વાસોશ્વાસનુ સૌથી મોટા કારણોમાંનુ એક ઘેન આપતી દવા અથવા બીજી કોઇ સુવાની ગોળીઓની વધારે પડતી માત્રામાં લેવાનુ છે. આના સિવાય અફીણ અને heroin શ્વાસમાં વધારે પડતી માત્રામાં લેવાથી થાય છે.

વાયુનુ ઝેર.

વાયુના ઝેર માટે પ્રાથમિક ઉપચારની કઈ ચિકિત્સા છે?

  • ગેસ બંધ કરો અને બારીઓ ઉઘાડી નાખો.
  • દરદીને બહાર લઈ જાવ જ્યા તેને શ્વાસ લેવા માટે તાજી હવા મળે.
  • જો દરદી પોતે શ્વાસ નહી લેઈ શકતો હોય તો મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ આપો.
  • તંગ કોલર અથવા તંગ કપડા ઢીલા કરો.
  • કટોકટીના squadને બોલાવો કે જેથી તાજો પ્રાણવાયુ આપી શકાય.
  • જો દરદી શ્વાસ ન લેતો હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ કેટલા સમય માટે આપવો?
  • જ્યા સુધી થોડા સમય માટે પણ નાડી અથવા હદયની ધડકન સંભળાય. ગળા પાસે નાડીની સંવેદના મેહસુસ કરો.

શું જે લોકો વાયુના ઝેરથી સાજા થઈ જાય છે તેમની સાવધાનીથી નિરિક્ષણ કરવાની જરૂર છે?

હા, વાયુના ઝેરને લીધે મગજના કોષોને ગંભીર પ્રમાણમાં માનસિક અશાંતી પહોચાડે છે.

ખોરાકમાં ઝેર

ખોરાકમાં ઝેર એક ગંભીર gastroenteritis છે જે ખોરાક અથવા પાણી જે દોષિત છે તેને લીધે થાય છે. પાણીમાં જીવતા બેકટેરીયાથી અથવા તેના ટોક્ષીન અથવા નિર્જિવ રાસાયણિક પદાર્થો અને ઝેર જે છોડમાંથી અને પ્રાણીમાંથી મળેલ છે.

આ પરિસ્થિતિ સાધારણ ખોરાક જે ગળી જવાય છે તેના ઇતિહાસની વિશેષતા છે. તે એક સમયે ઘણા બધા લોકો ઉપર હુમલો કરે છે. સંકેત અને લક્ષણો મોટાભાગના કિસ્સાઓમાં સરખા હોય છે.

ખોરાકમાં ઝેરના પ્રકારો

ખોરાકમાં ઝેર નીચે બતાવેલ પ્રમાણે કદાચ બે પ્રકારના હોય છે:

જીવાણુ સબંધિત નહી.

આ રાસાયણ જેવા કે એક ભયંકર ઝેર, કેટલીક જાતના છોડ અને સમુદ્રના ખાદ્ય પદાર્થો વગેરેથી થાય છે. તાજેતરના વર્ષોમાં ત્યા એક ચિંતાજનક પરિસ્થિતી વધતી જઈ રહી છે. ખોરાકમાં રાસાયણને લીધે થતી દુષિતતા, દા.ત. ખાતર, pesticide, કલાઈ અને પારાને લીધે થાય છે.

જીવાણુ સંબંધિત.

આ જીવતા જીવાણુ અથવા તેના વિષાણુ પદાર્થો દ્વારા દુષિત ખાદ્ય પદાર્થોને ખાવાથી થાય છે. જીવાણુવાળા ખોરાકમાં ઝેરનુ રૂઢીચુસ્ત વર્ગીકરણ ઝેરી અને અસર ન થાય તેવા દાખલા જ્ઞાનની સાથે વધારે ધુંધલા થઈ રહ્યા છે, બંને ગુણાકારમાં અને ઝેરના ઉત્પાદનમાં સમાયેલા છે.

જીવાણુવાળા ખોરાકમાં ઝેર કદાચ નિમ્નલિખિત પ્રકારના છે:

Salmonella નુ ખોરાકમાં ઝેર:ખોરાકમાં તે સૌથી સાધારણ ઝેરનુ રૂપ છે. તાજેતરના વર્ષોમાં તેના વધારે થવાના નિમ્નલિખિત કારણો છે:

સમાજમાં ભોજન આપવાનુ વધી રહ્યુ છે.

ઉગમસ્થાન: Salmonellosis મુખ્યત્વે એક પ્રાણીઓનો રોગ છે. માણસોને આ ચેપ ખેતરના જાનવર અને મરઘાથી, દુષિત માંસ, દુધ અને દુધના પદાર્થો, sausages, custards, ઈંડાન પદાર્થોના માધ્યમથી થાય છે. ઉંદર અને છછુંદર બીજા ઉગમસ્થાન છે. તેઓ હંમેશા ચેપી હોય છે અને મુત્ર અને મળથી ખાદ્ય પદાર્થો ભારે પ્રમાણમાં દુષિત હોય છે. આ સમસ્યા માટે અસ્થાયી માણસના વાહક પણ જવાબદાર હોય છે.

ઈંડાના સેવનનો સમય.: સામાન્યરીતે લગભગ ૧૨ - ૨૪ કલાક.

ખોરાકમાં ઝેરનુ તંત્ર.: કારણદર્શક જીવતંત્ર ખોરાકને ગળવા માટે આતરડામાં તેની સંખ્યા વધારે છે અને તીવ્ર enteritis and colitis ને વધારે છે. સાધારણ રીતે તેની શરૂઆત ઠંડી લાગવી, તાવ, ઉબકા, ઊલ્ટી અને પુષ્કળ પાણી જેવો જુલાબ થાય છે જે સાધારણ પણે ૨-૩ દિવસ ચાલે છે. મૃત્યુનો દર લગભગ ૧ ટકો છે. સ્વાસ્થય સારૂ થવાવાળો વાહક કેટલાક અઠવાડિયા સુધી ચાલે છે.

પરૂ ઉત્પાદક સુક્ષ્મ જંતુના ખોરાકના ઝેર: પરૂ ઉત્પાદક સુક્ષ્મ જંતુના ખોરાકના ઝેર.

આના વિષે રૂપમાં Salmonella ખોરાકની વિષેશતાના રૂપમાં સાદી વાત છે. આ તે ઘટના માટે નિમ્નલિખિત સંકેત છે:

મારફતિયો: ઝેરની કેટલીક જાત coagulase સકારાત્મક પરુ ઉત્પાદક સુક્ષ્મ જંતુની જાતને દાખલ કરે છે. ઓછામાં ઓછા ૫ જુદીજુદી જાતના ઝેર ઓળખાઈ ગયા છે અને કદાચ ૬ઠો અસ્તિત્વમાં હશે. ઝેર સૌથી વધારે તાપમાન ૩૫ ડીગ્રી સેન્ટીગ્રેડથી ૩૭ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલુ ગઠાઈ જાય છે. આ ઝેર તુલનાત્મક ગરમીનો સામનો કરી શકે છે અને ઉકળવા ૩૦ મિનિટથી વધારાનો પ્રતિકાર કરે છે.

ઉગમસ્થાન: Staphylococci પ્રકૃતિમાં સર્વત્ર છે અને અને તે પુરૂષની અને પ્રાણીઓની ચામડી ઉપર, નાક અને ગળામાં જોવા મળે છે. તે માણસોમાં અને પ્રાણીઓમાં થતા ફોડલા અને બેકટેરીયાના ચેપને લીધે થતુ પસમાં એક સાધારણ મારફતિયો છે. સ્તનના સોજાવાથી પીડિત ગાયો આ ખોરાક ઝેરના રોગચારાને ફેલાવવા માટે જવાબદાર છે, જેમાં દુધ અને દુધની બીજી બનાવટો સમાવિષ્ટ છે. ખોરાકમાં સામીલ છે તે છે salads, custards, દુધ અને દુધની બીજી બનાવટો જે staphylococciથી દુષિત થાય છે.

ઈંડાના સેવનનો સમય.:તે લગભગ ૧ થી ૬ કલાક છે. ઇંડાના ઉછેરનો સમય નાનો છે કારણકે “Preformed” ઝેર સીધુ આંતરડા અને CNS ઉપર કામ કરે છે. સ્પષ્ટ રીતે આ માંદગી ઉલ્ટીના અચાનક શરૂ થવાથી પ્રકટ થાય છે. Salmonella ના ખોરાકના ઝેરની જેમ નહી, Staphylococcal કોઇકવાર તાવનુ કારણ હોય છે. મૃત્યુ અસાધારણ છે.

Botulism: તે ઘણુ ગંભીર છે પણ જવલ્લે જ થાય છે. તે બેતુત્રાઈ દરદીને મારી નાખે છે.

મારફતિયો.:Exotoxin of Clostridium Botulinum સાધારણ પણે A, B, or E પ્રકારના હોય છે.

ઉગમસ્થાન.:જીવ માટી, ધુળ અને પશુઓના આંતરડાના રસ્તામાં મોટા પ્રમાણમાં ફેલાયેલા છે અને ખોરાકમાં બીજા કોઇ કોશના રૂપમાં દાખલ થાય છે. સૌથી સારા ઘણીવાર મોટા પ્રમાણમાં બનવવામાં આવતા ખાદ્ય પદાર્થો ઘરમાં સાચવેલા ખોરાક જેવા કે ઘરમાં પેક કરેલા શાકભાજીઓ, ધુમાડાથી સુકવેલ અથવા મસાલેદાર માછલી, ઘરમાં બનાવેલ ચિસ અને તેના જેવા નીચી જાતના તેજાબના ખાદ્ય પદાર્થો જવાબદાર છે. સાચુ કહીએ તો (botulism)ના માટે લેટીન શબ્દ sausage (botulus)ના નામ ઉપરથી નિકળ્યો છે.

ઈંડાના સેવનનો સમય.:લગભગ ૧૨ - ૩૬ કલાક.

ખોરાકના ઝેરનુ તંત્ર.: ખોરાકમાં (intradietetic) ઝેર અનુકુળ anaerobic સ્થિતીમાં preformed થાય છે. તે તંત્રિકા તંત્ર ઉપર કામ કરે છે. (botulism) ખોરાકમાં ઝેરના બીજા રૂપમાં છે,જેમાં પેટના આંતરડા બહુ નબળા છે. પ્રમુખ લક્ષણો દુર્ભક્ષિતા, નેત્ર રોગ, આંખોની પાપણનુ બંધ થવુ, ઉચ્ચાર દોષ, ઘુંધળી દૃષ્ટી, સ્નાયુઓની નબળાઈ અને બીમારીને લીધે પક્ષઘાત થવો પણ છે. તાવ સાધારણ પણે ગેરહાજર છે, પણ ચેતના જાળવી રાખી છે. પરિસ્થિતી વારંવાર જીવલેણ હોય છે, શ્વાસોશ્વાસ અથવા હદયની નિષ્ફળતાને લીધે ૪-૮ દિવસ પછી મૃત્યુ થાય છે, કારણકે ઝેરની ઉષ્ણતા અસ્થિર છે, ભોજનને ગરમ કરવુ જે કદાચ થોડી મિનિટો માટે ૧૦૦ ડીગ્રી સેન્સયસ આધિન છે જે ખાવા માટે સુરક્ષિત છે.

શિશુઓમાં થતુ botulism ને infantbotulism કહેવાય છે. જે આંતરડાને થતા CI Botulinumને લીધે ચેપ લાગે છે અને પછી vivoના ઉત્પાદનમાં ઝેરનુ કારણ છે.

રોગના પ્રતિકારક ઉપચારના botulismની વિરોધી ઝેરની નોંધપાત્ર કિમત છે, જ્યારે botulism થયુ હોય, વિરોધી ઝેર બધા વ્યક્તિઓને જેઓ ભોજન લ્યે છે તેમને આપવુ જોઇએ. તેની માત્રા ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ની સંખ્યામાં બદલાતી જાય છે. વિરોધી ઝેર કોઇ ફાયદાનુ નથી થઈ શકતુ જો તે ઝેર પહેલાથી સ્નાયુઓની પેશીજાલમાં બેસાડેલુ હોય. Guanidine Hydrochlorideચેતક સ્નાયુકીય botulismના બ્લોકને ઉલ્ટુ કરે છે, જ્યારે સારી ચિકિત્સા અને સેવાચાકરીના સંભાળની સાથે દવા botulismના ઉપચારમાં ઉપયોગી સહાયક થઈ શકે છે.botulism ની સાથે સક્રિય લસ્સીકરણને રોકવા botulism toxoid મળે છે.

CI Perfringensમાં ખોરાકનુ ઝેર. CI Perfringensમાં ખોરાકનુ ઝેર.

મારફતિયો. :CI Perfringens (welchii)

ઉગમસ્થાન: આ જીવ મનુષ્યોના અને પ્રાણીઓના મળમાં મળી આવ્યા છે અને માટી, પાણી અને હવામાં - મોટાભાગના રોગચાળા - માંસ, માંસની થાળી અને મુરઘીના ખાવાની સાથે સબંધિત કરવામાં આવ્યા છે. સામાન્ય વાત એ છે કે ભોજનને ખાતા પહેલા ૨૪ કલાક તૈયારી કરીને રાંધવામાં આવ્યુ છે અને તેને ઓરડાના તાપમાનમાં ધીમે ધીમે ઠંડુ કરવામાં આવ્યુ છે, જે પિરસતા પહેલા તરત જ ગરમ કરવામાં આવે છે.

ઈંડાના ઉછેરનો સમય.:લગભગ ૬ થી ૨૪ કલાક, સૌથી વધારે ૧૦ થી ૧૪ કલાક.

ખાધ્ય પદાર્થના ઝેરનુ યંત્ર.: બીજ માટે ખાવાનુ રાંધવા માટે જીવીત રાખવુ સક્ષમ છે અને જો રાંધેલુ માંસ અને મરઘી બરોબર ઠંડા ન કર્યા હોય તો તેના ફણગા ફુટી જશે. જીવ ૩૦ ડીગ્રી સેન્ટીગ્રેડ અને ૫૦ ડીગ્રી સેન્ટીગ્રેડની વચમાં ગુણાઈ છે અને વિવિધ પ્રકારના ઝેર પેદા કરે છે, જેવા કે alphaનુ ઝેર, thetaનુ ઝેર વગેરે. અવરોધ ફક્ત ખોરાક રાંધતા પહેલા અથવા થોડીક વાર જમતા પહેલા અથવા જો તેનો સંગ્રહ કરવો હોય તો જલ્દીથી અને જરૂર પુરતુ ઠંડુ કરીને.

નૈદાનિક લક્ષણો: સૌથી સામાન્ય લક્ષણો છે : જુલાબ, પેડુમાં આકડી અને થોડો અથવા નહિવત તાવ, ખોરાક લીધા પછી ૮ થી ૨૪ કલાક્માં બને છે. ઉબકા અને ઉલ્ટી જવલ્લે જ થાય છે. માંદગી સાધારણપણે ઓછા સમય માટે રહે છે, એક દિવસ અથવા ઓછુ. સાજા જલ્દી થાય છે અને મૃત્યુની કોઇ સુચના આપી નથી.

B cereus ખોરાકનુ ઝેર:Bacillus Cereus is an aerobic કોશ અસર કરતો ચાલતો ફરતો ગ્રામ સકારાત્મક સળીયો છે. આ માટીમાં કાચો, સુકો અને પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થમાં સર્વવ્યાપી છે. બીજ ખાવાનુ રાંધવા અને જીવીત રાખવા જ્યારે ખોરાક અનુકુળ તાપમાન ઉપર આયોજીત કરવામાં આવે છે જે તેજીથી વધે છે. B cereus ખોરાકમાં ઝેરનુ કારણ ઓળખવામાં આવ્યુ છે, જે તાજેતરના વર્ષોમાં બહુ ઝડપથી વધી રહ્યુ છે.

તાજેતરના કામો એ બતાવ્યુ છે કે B Cereus ઓછામાં ઓછા બ ઝેર વિશિષ્ટ રીતે દાખલ થયા છે, જે વૈશિષ્ટ રીતે બે પ્રકારના ખોરાકના ઝેર પ્રકાર છે, એક ઉલ્ટી કરાવનાર દવાનો પ્રકાર એક થોડો બાળકને ઉચ્છેરવાનો સમય (૧ થી ૬ કલાક) શરીરના આંતરડાના રસ્તામાં વિશિષ્ટ લક્ષણો ખરૂ જોતા જેવા કે Staphylococcal ખોરાકનુ ઝેર, વિશિષ્ટ પ્રકારના લક્ષણિક નીચલા આંતરડાના રસ્તાના લક્ષણો જેવા કે CI Perfiringens ખોરાકનુ ઝેર, (જુલાબ, પેડુમાં દુખવુ, ઉબકા તેને સાથે થોડી અથવા નહિવત ઉલ્ટી અને તાવ નહી.) ૨૪ કલાકમાં સાજા થવુ તે સામાન્ય છે. ઝેર preformed અને સ્થિર છે. નિદાન ૧૦ ડીગ્રી જુદા રાખવાથી પાક્કુ કહી શકાય છે. વધારે B Cereus ના જીવ દર ગ્રામ epidemiologically incriminated ખોરાક છે. સારવાર લક્ષણિક છે.

ખોરાકમાં ઝેર વિષે તપાસ
  • ભેગા મળેલા લોકો અને તેમના ઇતિહાસની સંપુર્ણ યાદી મેળવો. જેમણે બધાયે ખોરાક બનાવવામાં ભાગ લીધો હોય તેમની મુલાકાત લ્યો. તેઓને છેલ્લા બે દિવસમાં ખોરાક લીધો હોય,કઈ જગ્યાએ લીધો, લક્ષણો ચાલુ થવાનો સમય, બીમારીના લક્ષણો (દા.ત. ઉબકા, ઉલ્ટી થવી, જુલાબ, પેડુમાં દુખાવો, માથુ દુખવુ, તાવ, થાકી જવુ વગરેની) પ્રશ્નાવલી આપો, ઘટના થવાના સમયના ક્રમ પ્રમાણે, બીજી કોઇ મદદરૂપ જાણકારી. રસોડામાંના અને ખોરાક લેતા હોય તે ઓરડાના કામગારો માટે પ્રશ્નાવલી આપો.
  • પ્રયોગશાળાની તપાસ
    આ તપાસનો મહત્વપુર્ણ ભાગ છે. આનો ઉદ્દેશ દસ્ત, ઉલ્ટી અથવા બાકી વધેલો ખોરાકમાં ફક્ત કારણભુત દોષારોપણ કરવાનો નથી,પણ મિડીયામાં યોગ્ય રીતે રસ્સી મુકવી અને એ પણ નક્કી કરવા કે બેકટેરીયાની સંખ્યા અને તેને સબંધિત સંખ્યા જેઓ આમાં સંડોવાયેલ છે
  • આ જીવનને સબંધિત એક સારો સંકેત આપી શકે છે. રસોડાના કામગારો અને ખોરાક બનાવનારાના દસ્તના નમુનાની તપાસ કરવી જોઇએ. નમુનાની aerobically and anaerobically તપાસ લેવી જોઇએ. જીવોનુ ફોન typing સંપુર્ણ રીતે પ્રયોગશાળાની તપાસ માટે કરવુ જોઇએ.
  • પ્રાણીઓના પ્રયોગો
    હિંદના નાના વાંદરાને વધેલો ખોરાક ખવડાવવા માટે કદાચ જરૂરી છે. botulism માટે સરક્ષણના પરિક્ષણ ઉપયોગી છે. આમાં મીઠાને ગાળીને ઉંદરની ચામડી નીચે ખાધ્ય પદાર્થ inject કરાય છે, જેનુ અનુકુળ રીતે ઝેર વિરોધી sera આપીને નિયંત્રણ કરાય છે.
  • પ્રતિપિંડ (Antibodies) માટે લોહી: આ પૂર્વવ્યાપી નિદાન માટે ઉપયોગી છે.
  • વાતાવરણનો અભ્યાસ : આમાં ખોરાક લેવાની જગ્યા(ઓ),રસોડા(ઓ)અને ખોરાક પીરસવાવાળાઓને ખોરાક બનાવવા માટે પ્રશ્નો પુછીને નિરક્ષણનો સમાવેશ કરાય છે.
  • સ્વીકૃત માહિતીનુ પૃથક્કરણ
    સ્વીકૃત માહિતીનો સમય,સ્થાન અને વ્યક્તિ માટે વિતરણના વર્ણનની પદ્ધતિના પ્રમાણે પૃથક્કરણ કરવુ જોઇએ. ખોરાકના વિશિષ્ટ હુમલાના દરની ગણતરી કરવી જોઇએ. એક નિયંત્રણના અભ્યાસનો કિસ્સો સમાજમાં આરોગ્ય વિષે અભ્યાસ કરવાની મંડળીએ સ્થાપિત કરવા બીમારી અને વિશેષ ખોરાક વચ્ચે ચાલુ કર્યો છે.

રોકથામ અને નિયંત્રણ

ખોરાકમાં સ્વસ્થતા

  • માંસનુ નિરિક્ષણ
    ખાવાના પ્રાણીઓ ચેપથી મુક્ત હોવા જોઇએ. કતલ કર્યા પહેલા અને પછી પ્રાણીઓની ચિકિત્સા કરતા કર્મચારીઓ તેમની પરિક્ષા કર્યા પછી નિશ્ચિત થાય છે.
  • વ્યક્તિગત સ્વચ્છતા
    વ્યક્તિઓ જે વ્યવસ્થા કરીને ખોરાક બનાવવા માટે તૈયારી કરીને રાંધે છે તેમની ઉચી પ્રકારની વ્યક્તિગત સ્વચ્છતા જરૂરી છે.
  • ખોરાક પીરસનારાઓ
    જેઓ જખમથી, ફોડલાથી, જુલાબથી, મરડાથી, ગળાના ચેપ વગેરેથી પિડાતા હોય તો તેમને ખોરાક બનાવવાથી દુર રાખવા જોઇએ. ઘણા દેશોમાં ખોરાક બનાવવાવાળાની વૈદ્યકિય તપાસ જરૂરી છે. આ વાહકની શોધ લગાવવાને કિમત નક્કી કરવા માટે સીમિત છે, તેમ હોવા છતા તે ચેપના કોઇક સુત્રોને કાઢી નાખે છે.
  • ખોરાક બનાવવાવાળાની પ્રક્રિયા
    તૈયાર ખોરાકને જમવા માટે નાગા હાથથી જમવુ બિલ્કુલ ઓછુ કરી નાખવુ જોઇએ. ખોરાક રાંધવા અને તે ખાવાના સમયની વચ્ચે બિલ્કુલ ઓછો અવધિ રાખવો જોઇએ. જલ્દીથી થંડુ કરીને તેને થંડી જગ્યામાં રાખવા માટે જોર આપવુ જોઇએ. દુધ અને ઈંડાની બનાવટોને અમુક ગરમીમાં ઉકાળીને જીવાણુરહિત કરવા જોઇએ. ખોરાકને સંપુર્ણપણે રાંધવો જોઇએ. ગરમી ખોરાકના કેન્દ્ર સુધી ઘુસવી જોઇએ કે જેને લીધે કોઇ થંડા ધાબા ન રહે. ઘણા બધા ખોરાકના ઝેરના જીવો ૬૦ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર રાખવાથી મરી જાય છે.
  • સ્વચ્છતામાં સુધાર
    દરેક કામ કરવાની જગ્યાઓ ઉપર, વાસણો અને ઉપકરણોમાં સ્વચ્છતા સુરક્ષિત કરવી જોઇએ. ખોરાક રાખવાની જગ્યા ઉંદર, છછુંદર, માખી અને ધૂળથી દુર રાખવી જોઇએ.
  • સ્વાસ્થયનુ શિક્ષણ
    ખોરાક પીરસનારાઓએ તેમની સારી ટેવો અને વ્યક્તિગત સ્વચ્છતાના વિષય ઉપર સારી તાલિમ મેળવેલી હોવી જોઇએ,જેવી કે વારંવાર હાથ ધોવા.

થીજવવુ
બેકટેરિયા ખોરાકમાં ઝેરની રોકથામમાટે ઉચિત તાપમાન માટે નિયંત્રણ ઉપર જોર આપવુ જોઇએ. ખોરાક ગરમ મેજબાનીમાં પડતો નહી મુકવો જોઇએ, થોડા કિટાણુ આગલી સવાર સુધીમાં લાખોમાં ગુણાઈ જશે. ખોરાક જે ન ખાધો હોય તે થંડા ભંડારમાં મુકી દેવો જોઇએ કે જેનાથી જીવાણુ વધી ન જાય અને ઝેરનુ ઉત્પાદન પણ ન થાય. સોનાનો નિયમ " રાંધો અને તે જ દિવસે ખાવ." જ્યારે ખાધ્ય પદાર્થો ૧૦ ડીગ્રી સેન્ટીગ્રેડ (૫૦ ડીગ્રી ફેરનહાઈટ) અને ૪૯ ડીગ્રી સેન્ટીગ્રેડ (૧૨૦ ડીગ્રી ફેરનહાઈટ)ની વચમાં રાખવામાં આવે ત્યારે બેકટેરીયાના વિકાસ માટે તે જોખમના ક્ષેત્રમાં છે. ઠંડુ ૪ ડીગ્રી સેન્ટીગ્રેડ (૪૦ ડીગ્રી ફેરનહાઈટ) ઉપર bacteriostatic છે અને થંડુ કરવાનુ તાપમાન આ સ્તર કરતા વધુ નહી હોવુ જોઇએ.

દેખરેખ
ખોરાકના નમુના ભોજનની સંસ્થા તરફથી સમય સમય ઉપર મેળવવા જોઇએ અને પ્રયોગશાળાના પૃથક્કરણ માટે જો તે અસંતોષજનક હોય તો મોકલવા જોઇએ. ખોરાકમાં જન્મેલા રોગના પ્રકોપથી બચવા માટે સતત દેખરેખ રાખવી જોઇએ.

પરિવર્તન કરતુ નિદાન

ભુલથી ખોરાકના ઝેરને કોલેરા, તીવ્ર દંડાણ્વીય કિટાણુનો મરડો અને રાસાયણિક (એક ભયંકર ઝેર)નુ ઝેર કદાચ સમજ્યા છે. Table 1 માં કોલેરા અને ખોરાકનુ ઝેરના વચ્ચે ફરક બતાવવામાં આવ્યો છે.

કોલેરા અને ખોરાકમાં ઝેર વચ્ચેનો બિંદુનો ફરક

કોલેરા

ખોરાકમાં ઝેર

રોગચાળાનુ શાસ્ત્ર

પડોશીના બીજા કિસ્સાઓ સાથે જોડાયેલ વ્યાપક રોગચાળાના રૂપમાં ઘણીવાર થાય છે. દુય્યમ કિસ્સાઓ થાય છે .

ઘણીવાર એક વ્યક્તિનુ સાદુ ભોજન લોકોના જુથની વચ્ચે વહેચીને. બીજા કોઇ દુય્યમ કિસ્સાઓ નથી થતા.

છોકરાઓનો ઉછેર

થોડા કલાકોથી ૫ દિવસ સુધી .

૧-૨૪ કલાક.

શરૂઆત

ધુરઘુર અવાજની સાથે .

ઉલ્ટીની સાથે.

ઉબકા અને બકારી

જરાય નહી.

ઉપસ્થિત.

ઉલ્ટી

આગળ ધકલેલુ, નિષ્ક્રિય,પાણી જેવુ અને સતત.

ઘણીવાર એકલુ, ગંભીર ઉલ્ટી લાળની સાથે અને લોહીની લીટી.

દસ્ત

પુષ્કળ પાણીવાળા ચોખા,નિરુપદ્રવી .

ઘણીવાર, કદાચ લાળ અને લોહીની સાથે, ત્રાસદાયક.

Tenesmus

જરાય નહી .

હા.

પેટની કોમળતા

જરાય નહી.

હા.

પાણીનુ સુકાઈ જવુ

વધારે ચિન્હો

નિશ્ચિત.

સ્નાયુઓમાં ગોટલા ચડવા

સતત અને તીવ્ર .

ઓછુ સ્થાયી.

સપાટી પરનુ તાપમાન

સામાન્યથી ઓછુ .

ઘણીવાર ૧૦૦-૧૦૨ ડીગ્રી ફેરનહાઈટ સુધી.

માથુ દુખવુ

જરાય નહી.

ઘણીવાર.

પેસાબ

દબાયેલુ .

જવલ્લે જ દબાવેલુ.

લોહી.

ઉપરના સફેદ લોહીના કણોની ગણતરી.

સાધારણ.

કિરણોત્સર્ગની સામે ખુલ્લુ મુકવા માટે પહેલા ઉપચારની ચિકિત્સા

પરમાણુ કિરણોત્સર્ગના સામે ખુલ્લુ મુકાઈ જવાની સંભાવના શું છે?

તેમ હોવા છતા એક અથવા બે અકસ્માતે લોકો જ્યા રહે છે તેવા કિરણોત્સર્ગ પરમાણુ વિસ્તારમાં ધમકાવ્યા છે. અત્યાર સુધી ત્યાં કોઇ સિદ્ધ થયેલા કિસ્સાઓ નથી મળ્યા કે જ્યાં પરમાણુ વિસ્તારમાં લોકોને કોઇ હાનિકારક અસર થઈ હોય.

કિરણોત્સર્ગ વિસ્તારમાં જો અસર થઈ હોય તો કેવી પ્રાથમિક ઉપચારની ચિકિત્સા કરવી જોઇએ?
લોકો જેમને કિરણોત્સર્ગ ઉઘાડથી ડર લાગતો હોય તો તેમણે તરત જ વ્યવસ્થિત રીતે તે જગ્યા છોડી દેવી જોઇએ. સ્થાનિક અધિકારીઓ સૌથી સારી રીતે આ કરવા માટે એક વિશેષ સૂચના આપશે, લોકો જેમને પહેલાથી અસર થઈ છે, તેના ઉઘાડ વખતે જે કપડા પહેરેલા હતા તે તરત જ કાઢી નાખીને ફેકી દેવા જોઇએ અને ઘણા સમય સુધી સંપુર્ણપણે શરીરને ધોઇ નાખવુ જોઇએ. વૈદ્યકીય સલાહ તરત જ લેવી જોઇએ. જગ્યા ખાલી કરીને ઇસ્પિતાલ જે કિરણોત્સર્ગ વિસ્તારની બહાર હોય ત્યાં પ્રવેશ મેળવવાની સલાહ અપાય છે.

ગુંગળામણ અને ગળુ દબાવવા ઉપર પ્રાથમિક ઉપચાર

સૌથી સારો ઉપચાર ગુંગળામણ અને ગળુ દબાવવા માટે ક્યો છે?
દરદીને ખુલ્લી હવામાં બેસાડવો જોઇએ.
જો કોઇક વસ્તુ તેના ગળામાં હોય જે શ્વાસ લેવા માટે અડચણ લાવતી હોય તો તરત જ ઢીલી કરી નાખો.
તેની દાઢી ઉચી કરો જે દરદીને શ્વાસ લેવાની નળીને ખુલ્લો રસ્તો આપશે.
જો ગળુ કોઇ બહારની વસ્તુને તેની શ્વાસ લેવાની નળીમાં ફસાવાથી દબાતુ હોય, તો દરદીને બંને હાથે કમરની પાછળથી પકડીને તમારી પક્કડ અચાનક જોરથી સજ્જડ કરો અને ઉપરથી નીચે સુધી ધકેલો. આ સાધારણ પણે વસ્તુને ઉધરસ ખાઈને બહાર કાઢશે

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate