પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિ
બીસીકે-૪ : મુનિ મેતરાજ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલાં માતા-પિતાનાં બાળકોને પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિની યોજના
પાત્રતાના માપદંડો
- કોઈ આવક મર્યાદા નથી
- ડિસેમ્બર ૧૯૯૫ પછી જન્મેલા ત્રીજા બાળકને લાભ મળવાપાત્ર નથી.
- જે તે બાળકના વાલી અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ હોય તેને મળવાપાત્ર
સહાયનું ધોરણ
ડે-સ્કોલર
|
શિષ્યવૃત્તિના દર
|
ધો. ૧ થી ૧૦
|
રૂ. ૧૧૦/ માસિક
|
|
|
હોસ્ટેલર
|
શિષ્યવૃત્તિના દર
|
ધો. ૩ થી ૧૦
|
રૂ. ૭૦૦/ માસિક
|
હોસ્ટેલરને વાર્ષિક રૂ. ૧000 અને ડે-સ્કોલરને વાર્ષિક રૂ. ૭૫૦ એડહોક રકમ શિષ્યવૃત્તિ ઉપરાંત મળવાપાત્ર છે.
|
|
સ્ત્રોત : અનુસૂચિત જાતિ કલ્યાણ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/28/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.