ગૌણ વન પેદાશો (MFP) માટે ટેકાના લઘુત્તમ ભાવ (MSP)
- વિહંગાવલોકન: ભારત સરકારે ગૌણ વન પેદાશો માટે ન્યૂનતમ ટેકારૂપ ભાવો જાહેર કરેલ છે.
- ઉદ્દેશ : જંગલમાંથી ગૌણ વન પેદાશો એકત્ર કરતા લોકો જે વન પેદાશો ભેગી કરે છે તેમને વાજબી અને મળતરરૂપ કિંમત ઉપલબ્ધ કરવી અને તે રીતે ગૌણ વન પેદાશોના પાકની સાતત્યતાપૂર્ણતા સુનિશ્ચિત બનાવવી.
- ભાગીદાર : આ યોજના માટેનો નોડલ વિભાગ તેમજ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા અનુક્રમે છે આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત વન વિકાસ નિગમ લિ.
- ભૌગોલિક ભૂમિભાગ : જ્યાં અનુસૂચિત જનજાતિના સમુદાયોની વસતિ છે તે વિસ્તારો
- અપેક્ષિત લાભાર્થીઓ: ગૌણ વન પેદાશ એકત્રિત કરતા અનુસૂચિત જનજાતિના લોકો
- કઈ પેદાશો આવરી લેવાઈ છે? : આ યોજના અંતર્ગત કુલ ૧૨ ગૌણ વન પેદાશોને આવરી લેવાઈ છે - ટેન્ડુ, વાંસ, મહુવાના બીજ, સાલનાં પાંદડાં, સાલનાં બીજ, લાખ, ચણોઠી, મધ, આમળાં/બહેડાં, આંબલીનું ફળ, ગુંદર અને કરંજ
સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.