অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેટ્રીક-પછીના અભ્યાસ માટેની શિષ્યવૃતિ

મેટ્રીક-પછીના અભ્યાસ માટેની શિષ્યવૃતિ

વિહંગાવલોકન : વિદ્યાર્થીઓ એસએસસી પછીનો આગળનો અભ્યાસ કરવા ઈચ્છે છે પરંતુ નાણાના અભાવે અથવા નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી.

 

ઉદ્દેશ : એસ.એસ.સી. પછીનો આગળનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ ઉપલબ્ધ કરવો

પ્રારંભ: ૧૯૮૯

ભાગીદાર: કોઈ નહિ

ભૌગોલિક ભૂમિભાગ : તમામ જિલ્લાઓ

અપેક્ષિત લાભાર્થીઓ :એસએસસી પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ

પાત્રતાના માપદંડ: અનુસૂચિત જનજાતિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૨,૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ.

યોજના નીચે થતા લાભ : વિદ્યાર્થીઓને તેઓ જે અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હશે તે અનુસાર લાગુ પડતી રકમની શિષ્યવૃતિ તેમને મળશે.

મુખ્ય સિદ્ધિઓ : આ યોજનાનો લાભ ૧૦.૪૯ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate