অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વનઅધિકાર અધિનિયમ

વનઅધિકાર અધિનિયમ

પરિચય

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના વનઅધિકાર અધિનિયમ, ૨૦૦૬નો અમલ ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે. આ કાયદો અનુસૂચિત જનજાતિઓના અને અન્ય પરંપરાગત વનવાસીઓના પરંપરાગત, આવાસ, સામાજિક, આર્થિક અને આજીવિકાના હકોની અનુસૂચિત વિસ્તારો તેમજ બિન-અનુસૂચિત વિસ્તારોમાં નોંધણી અને તે હકો તેમને એનાયત કરવાનો હેતુ ધરાવે છે. વન અધિકાર અધિનયમ-૨૦૦૬ વ્યક્તિગત, સામુદાયિક અને માળખાકીય સુવિધાઓ સંબંધિત હક ઉપલબ્ધ કરી આપે છે. જુદાં જુદાં વરસોમાં, ભારત સરકારે આ કાયદાનું, કાયદા નીચે ઘડવામાં આવેલ નિયમોનું જાહેરનામું બહાર પાડેલ છે.

 

વનઅધિકાર અધિનિયમ, નિયમો અને માર્ગદર્શિકા ક્રમવાર માર્ગદર્શિકા અને સુધારેલ નિયમો નીચે પ્રમાણે છેઃ
FRA


સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate