પરિચય
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના વનઅધિકાર અધિનિયમ, ૨૦૦૬નો અમલ ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે. આ કાયદો અનુસૂચિત જનજાતિઓના અને અન્ય પરંપરાગત વનવાસીઓના પરંપરાગત, આવાસ, સામાજિક, આર્થિક અને આજીવિકાના હકોની અનુસૂચિત વિસ્તારો તેમજ બિન-અનુસૂચિત વિસ્તારોમાં નોંધણી અને તે હકો તેમને એનાયત કરવાનો હેતુ ધરાવે છે. વન અધિકાર અધિનયમ-૨૦૦૬ વ્યક્તિગત, સામુદાયિક અને માળખાકીય સુવિધાઓ સંબંધિત હક ઉપલબ્ધ કરી આપે છે. જુદાં જુદાં વરસોમાં, ભારત સરકારે આ કાયદાનું, કાયદા નીચે ઘડવામાં આવેલ નિયમોનું જાહેરનામું બહાર પાડેલ છે.
વનઅધિકાર અધિનિયમ, નિયમો અને માર્ગદર્શિકા ક્રમવાર માર્ગદર્શિકા અને સુધારેલ નિયમો નીચે પ્રમાણે છેઃ
સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.