অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગ કલ્યાણ

વિકલાંગ કલ્યાણ

  • આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ
  • આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ - 2013ની ઉજવણી

  • આર્થિક ઉત્કર્ષ
  • મુદતી ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)

  • દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ
  • દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે

  • પ્રશ્નોત્તરી
  • અશક્તતા આયુક્તની કચેરી દ્વારા અશક્તતા આયુક્તની કચેરી

  • ભારતમાં માનવીય કટોકટીના સંજોગો અને વિકલાંગતા
  • આ લેખ ડૉ. વનમાળા હિરાનંદાણી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ડૅનમાર્કના કૉપનહેગનની મેટ્રોપોલિટન યુનિવર્સિટી કૉલેજમાં ફરજ બજાવે છે. તેઓ ત્યાંના 'ડિપાર્ટમેન્ટ ઑફ રિહેબિલિટેશન એન્ડ ન્યુટ્રિશન'માં ગ્લૉબલ હૅલ્થ એન્ડ ન્યુટ્રિશન પ્રૉગ્રામના આસિસ્ટન્ટ પ્રૉફેસર છે.

  • રાજ્ય પારિતોષિક
  • રાજ્ય પારિતોષિક વિશેની

  • રેલવે તમામ વિકલાંગોને યુનિક આઇકાર્ડ આપશે
  • કાર્ડની મુદત પાંચ વર્ષ, રાહત માટે બીજું કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં

  • વિકલાંગ કલ્યાણ યોજના
  • અલગ અલગ વિકલાંગ કલ્યાણ યોજના વિશેની માહિતી

  • વિકલાંગ વ્યક્તિઓના અધિકારોઃ
  • આ લેખ શ્રી અંબા સાલેલકર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ ચેન્નાઈ સ્થિત 'ઈન્ક્લુઝિવ પ્લૅનેટ સેન્ટર ફોર ડિસેબિલિટી લૉ એન્ડ પૉલિસી' સાથે સંકળાયેલાં વકીલ છે.

  • વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર
  • પ્રમાણપત્રના અસરકારક વિતરણ માટે કચેરીની કામગીરીને પુનઃઆયોજિત કરવાની જરૂરિયાત

  • વિકલાંગોનું સશક્તિકરણ
  • વિકલાંગ કલ્યાણ યોજના વિષે માહિતી

  • વિકાસલક્ષી મુદ્દાઓ
  • ભારતમાં 8 ભાગીદાર સ્વૈચ્છિક સંસ્થાઓ/ડીપીઓ સાથેની ભાગીદારીની 18 મહિનાની પહેલના આધારે 'ઉન્નતિ' સંસ્થાનાં પ્રૉગ્રામ કો-ઑર્ડિનેટર સુશ્રી દીપા સોનપાલ દ્વારા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

  • વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ
  • વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) દિવસ વિશેમી માહિતી

  • વીમેન વીથ ડિસેબિલિટિઝ ઇન્ડિયા નેટવર્ક (ડબ્લ્યુડબ્લ્યુડીઆઈએન)
  • ભારત તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકલાંગતા ધરાવતી મહિલાઓએ વેઠવી પડતી મુશ્કેલીઓના ઉકેલ વગેરે વિષે માહિતી આપેલ છે

  • સમાવેશકતાની વાસ્તવિકતા
  • 'સમાવેશક્તાની વાસ્તવિકતા' અંગેના આ લેખમાં ર્વલ્ડ બ્લાઈન્ડ યુનિયનના ઍડવોકસી કન્સલ્ટન્ટ શ્રી વિક્ટર જ્હોન કોર્ડેરા દ્વારા બહિષ્કાર અને ભેદભાવ વિશે વિસ્તૃત રીતે સમજ આપવામાં આવી છે.

  • સમુદાય-આધારિત પુનર્વસન અને સમાવેશ
  • સમુદાય-આધારિત પુનર્વસન વિકલાંગો માટે શા માટે જરૂરી છે અને તેમના સમાવેશ માટે શી કાળજી રાખવાની જરૂર છે તેની ચર્ચા એ.આર.ઓ.ડી.ના સ્થાપક શ્રી ગૌતમ ચૌધરી દ્વારા વિશદ રીતે કરવામાં આવી છે.

  • સર્વસમાવેશી અને વિકલાંગતા
  • કેન્દ્રી આપત્તિના જોખમનો ઘટાડોઃ વ્યૂહાત્મક વિચારો અને દરમ્યાનગીરી આધારિત બાબતો આવરી છે

  • સૂચિત પ્રશ્નો
  • અલગ અલગ પ્રશ્નો અને જવાબ આપેલ છે

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate