অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

યોજનાનું નામ:

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

સહાય કોને મળવાપાત્ર છે

તમામ સગર્ભા માતાને પ્રસુતિ બાદ ૪ર દિવસ સુધી, નવજાત શિશુને ૧ વર્ષ સુધીના બાળકોને સરકારી સંસ્થાઓમાં નિ.શુલ્ક  આરોગ્ય  સારવાર

સહાયનું ધોરણ

  • સગર્ભા માતાને/નવજાત
  • શીશુંને મળવાપાત્ર સેવાઓ
  • મફત સંસ્થાકીય પ્રસુતિ સેવા
  • નિ.શુલ્ક સીઝેરીયન સેવા
  • મફત દવા,સર્જીકલ અને અન્ય
  • સામગ્રી (સગર્ભા માતા અને નવજાત શિશુ)
  • મફત લેબોરેટરી સેવા–લોહીની  તપાસ,પેશાબની તપાસ,સોનોગ્રાફી વગેરે. (સગર્ભા માતા અને નવજાત શીશંુ)
  • હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિ.શુલ્ક ભોજન
  • જરૂર પડે ત્યારે નિ.શુલ્ક લોહી (સગર્ભા માતા અને નવજાત શિશુ)
  • મફત એમ્બ્યુલન્સ સેવા– ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલ થી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત. (સગર્ભા માતા અને નવજાત શિશુ)
  • હોસ્પિટલની કોઈપણ પ્રકારની ફી માંથી મુકિત
પ્રસુતિ સેવાઓ માટે કોઈપણ સરકારી દવાખાને જવાનું રહેશે

અમલીકરણ સંસ્થા

  • આશાકાર્યકર,
  • સ્ત્રી આરેાગ્ય FHW)
  • પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
  • પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
  • સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
  • તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
  • મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),
  • આરેાગ્ય શાખા
  • જિલ્લા પંચાયત

સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate